મુખ્ય સામગ્રી પર જાઓ

આ મોટા દેશમાં જોવા મળી ચડ્ડીઓની અછત, બ્લેકમાં ભાવ 40 ગણો થઈ ગયો!

<p><strong>લંડન:</strong> ક્રિસમસ પહેલા યુનાઇટેડ કિંગડમ (યુકે) માં અન્ડરવેરની ભારે અછત સર્જાઇ છે. સ્થિતિ એવી છે કે સ્ટોકના અભાવે દુકાનદારો બાકીનો માલ ત્રણથી ચાર ગણા ભાવે વેચી રહ્યા છે. એટલે કે 100 રૂપિયામાં ઉપલબ્ધ અન્ડરવેરની કિંમત હવે લગભગ 400 રૂપિયા થઈ ગઈ છે. આ મોંઘવારીની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે, જો કે મજબૂરી એવી છે કે લોકો તેમને મોંઘા ભાવે ખરીદી રહ્યા છે.</p> <p><strong>મોંઘવારી પાછળનું કારણ શું છે</strong><strong>?</strong></p> <p>બ્રિટનમાં ફુગાવો વધવા પાછળનું કારણ ખરાબ હવામાન છે, જેના કારણે આ વખતે કપાસના પાકને ભારે નુકસાન થયું છે. તેના કારણે બજારમાં કપાસની અછત સર્જાઈ છે અને તેના ભાવે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે કપાસનો ભાવ 40 ગણો વધી ગયો છે. આ સિવાય કોરોનાને કારણે પરિવહન ખર્ચ 900 ગણો વધારે છે. તેની અસર બ્રિટનના ઘણા ભાગોમાં જોવા મળી રહી છે. માંગ મુજબ પુરવઠો ન હોવાને કારણે ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે</p> <p><strong>પાયજામાની અછત</strong></p> <p>ડેલી સ્ટારના અહેવાલ મુજબ, એક અન્ડરવેર રિટેલરે કહ્યું કે તહેવારોની સીઝનમાં કપડાંનો અભાવ ચિંતાનો વિષય છે. ગ્રાહકોને પાછા જવું પડી રહ્યં છે. અત્યારે જેટલો સ્ટોક છે, તે ખૂબ જ ઉંચા ભાવે વેચવા માટે મજબૂર છીએ. જો કે, એવું નથી કે યુકેમાં માત્ર આ ક્ષેત્ર જ તેની અસર છે. અન્ય ઘણા ક્ષેત્રો પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. યુકેની પ્રખ્યાત પાયજામા કંપની હેપ્પી લિનનના વડા માર્ક ગ્રીન કહે છે કે દેશ ખાવા -પીવાની અછતમાંથી પણ પસાર થઈ રહ્યો છે. આશા છે કે બધું જલ્દીથી ઠીક થઈ જશે.</p> <p><strong>હવે ભાવ વધી શકે છે</strong></p> <p>માંગ મુજબ પુરવઠાનો અભાવ યુકેમાં પ્રથમ વખત બન્યો નથી. આ પહેલા પણ બ્રિટનમાં બળતણ અને માંસની અછતના સમાચાર સામે આવ્યા હતા. હવે લેટેસ્ટમાં અહીં પેન્ટની અછત છે. દુકાનોમાં અન્ડરવેર, હાફ પેન્ટ અને પાયજામાની અછત છે. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે નાતાલની વચ્ચે બોક્સર, લિંગરી અને પાયજામાના ભાવમાં નોંધપાત્ર વધારો થશે. આ અછતનું મુખ્ય કારણ બ્રિટનમાં આવેલું તોફાન છે.</p>

from world https://ift.tt/304NLed

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...