મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાથી જીવ ગુમાવનારાઓના આશ્રિત પરિવારને દર મહિને 5000 રૂપિયા મળશે, આ રાજ્ય સરકારે કરી જાહેરાત

<p><strong>તિરુવનંતપુરમ:</strong> કેરળની પી વિજયન સરકારે કોવિડ-19 ના કારણે જીવ ગુમાવનારાઓના આશ્રિત પરિવારોને દર મહિને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ નવી રાહત પહેલાથી આપવામાં આવી રહેલી નાણાકીય સહાયથી અલગ હશે અને જૂની રાહતનો લાભ પણ મળતો રહેશે. વિજયન કેબિનેટે બુધવારે આ નિર્ણય લીધો હતો. નવો નિર્ણય તે પરિવારોને લાગુ પડશે જેઓ ગરીબી રેખા (BPL) થી નીચે છે.</p> <p>કેબિનેટના નિર્ણયો અંગે કેરળના મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કોવિડ -19 થી મૃત્યુ પામેલા મૃતકોના આશ્રિત બીપીએલ પરિવારને આર્થિક સહાય મળશે. સમાજ કલ્યાણ, કલ્યાણ ભંડોળ અથવા અન્ય પેન્શનની ઉપલબ્ધતા આશ્રિતો અયોગ્ય બનાવશે નહીં. લાભ તે પરિવારોને આપવામાં આવશે જે રાજ્યના રહેવાસી છે, પછી ભલે તે વ્યક્તિ રાજ્યમાં મૃત્યુ પામ્યો હોય કે રાજ્યની બહાર અથવા દેશની બહાર.</p> <p>કેબિનેટના નિર્ણય મુજબ, આશ્રિતોએ એક પાનાની સરળ અરજી સબમિટ કરવાની રહેશે. સંબંધિત જિલ્લા કલેક્ટર અને મહેસૂલ અધિકારીઓને આ માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી સોંપવામાં આવશે. લાભ મહત્તમ 30 કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવશે. ગ્રામ અધિકારીએ ખાતરી કરવી જોઈએ કે આશ્રિત પરિવારમાં કોઈ સરકારી અધિકારી નથી. કર્મચારી કે આવકવેરા ચૂકવનાર નથી. ફાળવણી અંગે નિર્ણય લેવા માટે અરજદારોને ઓફિસમાં બોલાવવા જોઈએ નહીં. "</p> <p>સત્તાવાર રિલીઝમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, દર મહિને 5000 રૂપિયા સીધા આશ્રિતના ખાતામાં ત્રણ વર્ષ માટે ટ્રાન્સફર કરવામાં આવશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ યોજના માટે બજેટની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી તે મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાંથી આપવામાં આવશે.</p> <p><strong>દેશમાં કોરોના કેસ&nbsp;</strong></p> <p>દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,987 નવા કેસ નોંધાયા છે અને 287&nbsp; સંક્રમિતોના મોત થયા છે.</p>

from india https://ift.tt/3vbXYRF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...