મુખ્ય સામગ્રી પર જાઓ

બર્થડે ઉજવણીની વિચિત્ર રીત, એક સાથે કાપી 550 કેક, વીડિયો થયો વાયરલ

<p><strong>મુંબઈ</strong><strong>:</strong> લોકો તેમનો જન્મદિવસ ખૂબ આનંદથી ઉજવે છે. લોકો આ દિવસને શ્રેષ્ઠ અને યાદગાર બનાવવા માટે ઘણું બધું કરે છે. પરંતુ મુંબઈના એક વ્યક્તિએ તેના જન્મદિવસ પર કંઈક એવું કર્યું કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. વ્યક્તિએ એક સાથે 550 કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ સિવાય જન્મદિવસમાં સામેલ લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન પણ કર્યું.</p> <p><strong>550</strong><strong> કેક એકસાથે કાપી</strong></p> <p>મળતી માહિતી મુજબ આ કિસ્સો મુંબઈના કાંદિવલી વેસ્ટ સ્ટેશન વિસ્તારનો છે. એક સાથે 550 કેક કાપનાર વ્યક્તિનું નામ સૂર્ય રતુરી છે. ગયા મંગળવારે સૂર્યનો જન્મદિવસ હતો. આ દરમિયાન તેણે 550 કેક મંગાવી હતી. જન્મદિવસને ધ્યાનમાં રાખીને, તેણે એકસાથે બધી કેક કાપી. સૂર્યના જન્મદિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.</p> <p>વાયરલ વીડિયોમાં 3 મોટા ટેબલ પર 550 રંગબેરંગી કેક સજાવવામાં આવી છે. આ પછી, સૂર્ય બંને હાથમાં છરી વડે આ કેક કાપી રહ્યો છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો અવાજ કરી રહ્યા છે. જન્મદિવસમાં સામેલ મોટાભાગના લોકો માસ્ક પણ પહેરતા નથી. આ સાથે, સમગ્ર જન્મદિવસની પાર્ટીમાં સામાજિક અંતરનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">બર્થડે ઉજવણીની વિચિત્ર રીત, એક સાથે કાપી 550 કેક, વીડિયો થયો વાયરલ <a href="https://t.co/4DO5DydiMw">pic.twitter.com/4DO5DydiMw</a></p> &mdash; ABP Asmita (@abpasmitatv) <a href="https://twitter.com/abpasmitatv/status/1448189016503767042?ref_src=twsrc%5Etfw">October 13, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>સ્થાનિક લોકોએ કાર્યવાહીની કરી માગ</strong></p> <p>વાયરલ વીડિયોમાં તે સ્પષ્ટ દેખાય છે કે લોકો કોરોના નિયમોનો ભંગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોએ આ મામલે મુંબઈ પોલીસ અને BMC પાસે કાર્યવાહીની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોવિડ પ્રોટોકોલ હેઠળ તમામ પાર્ટીઓમાં ભેગા થવા પર પ્રતિબંધ છે.</p> <p>નોંધપાત્ર બાબત એ છે કે મહારાષ્ટ્રમાંથી હજુ પણ કોરોનાના ઘણા કેસ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ રીતે લોકોને ભેગા કરીને ઉજવણી કરવાથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે.</p>

from india https://ift.tt/3FAd9ZA

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...