મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની આ વેક્સિનની અસર 6 મહિના બાદ 50%થી પણ ઓછી થઇ જાય છે. રિસર્ચમાં થયો ચિંતાજનક ખુલાસો

<p><strong>Coraona vaccine effect:</strong>કોરોનાની મહામારીમાં વેક્સિન જ એક રક્ષા કવચ છે. આ સ્થિતિમાં વેક્સિનના સાઇડ ઇફેક્ટથી લઇને તેના અસરકારકતા પર સમયાંતરે શોધ થતી રહે છે.</p> <p>કોરોના વેક્સિન સાથે જોડાયેલા શોધમાં જણાવવવામાં આવ્યું કે,માત્ર 6 મહિના બાદ કોરોના રસીની અસર ધીમે ધીમે ખતમ થઇ જાય છે.</p> <p>કોરોનાની જંગ સામે લડત આપતી વેક્સિન મુદ્દે તાજેતરમાં જ એક રિસર્ચ થયું હતું. તેની અસરકારતા કેટલા સમય સુધી રહી છે. તે મુદ્દે રિસર્ચ થયું હતું. જેના તારણે ચિંતા વધારી છે. બ્રિટેનમાં થયેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, 6 મહિના બાદ કોરોનાની વેક્સિનનીઅ અસર ઓછી થઇ જાય છે. રિસર્ચમાં એ વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોવિડ વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે. બ્રિટેનમાં થયેલ આ રિસર્ચ ફાઇઝર/બાયોટેક અને ઓકસફોર્ડ/એસ્ટ્રેજનેકા કોવિડ વેક્સિનને લઇને કરવામાં આવી છે.</p> <p>રોઇટરર્સના રિપોર્ટ મુજબ ફાઇઝર રસી કોરોનાને માત આપવામાં 88% કારગર છે. જો કે બંને ડોઝની અસરકારતા પાંચથી છ મહિનામાં ખતમ થઇ જાય છે. આ બ્રિટેનના &nbsp;zoe covid શોધનું તારણ છે કે,&nbsp; આ પ્રકારનું&nbsp; એસ્ટ્રેજેનેકાનું કોરોના રસી&nbsp; 77 ટકા પ્રભાવી છે.&nbsp; તેની અસર 4થી5 મહિના બાદ માત્ર 67% રહી જાય છે.</p> <p><strong>આવનાર મહિનામાં ઓછી થઇ શકે અસર</strong></p> <p>Zoe લિમિટેડના ફાઉન્ડર અને પ્રિન્સિપાલ&nbsp; ઇન્વેસ્ટિગેટર ટીમ&nbsp; સ્પેકટરે કહ્યું છે કે, પ્રોટેકશન આવનાર સમયમાં ઓછી થઇ શકે છે. પ્રોટેકશન 50 ટકાથી પણ ઓછું થઇ શકે છે. આવું થવાની વધુ શક્યતા વૃદ્ધ લોકો અને હેલ્થ વર્કસમાં વધુ છે.</p> <p>&nbsp;</p> <p>ઉલ્લેખનિય છે કે, કેટલાક યૂરોપિયન દેશ કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનો પ્લાન બનાવી રહ્યાં છે.કહેવામાં આવી રહ્યું છે કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, નિષ્ણાત માને છે કે, વેક્સિનની સમય સાથે ઓછી થતી અસરને માત્ર આપણે મૂક દર્શક બનીને જોઇ&nbsp; ન શકીએ. આ માટે બૂસ્ટર ડોઝ તૈયારી કરીને જ મહામારીના ભંયકર સ્વરૂપથી બચી શકાય છે.</p>

from india https://ift.tt/3v04Cdv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...