મુખ્ય સામગ્રી પર જાઓ

બંધ મકાન માં લઈ જઈને 7 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું આચર્યું કૃત્ય,15 વર્ષિય તરૂણની અટકાયત

<p>સુરતના રાંદેરમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના ઘટી છે. અહીં 7 વર્ષના બાળક સાથે 15 વર્ષિય કિશોરે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે.</p> <p>સુરતના રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા પાસે એક બંધ મકાનમાં શરમજનક ઘટના બની છે. અહીં બંધ મકાનમાં 7 વર્ષના બાળકને લઇ જઇને 15 વર્ષના કિશોરે બાળક પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું હતું. ઘટનાથી સુરતના રાંદેર વિસ્તારમાં ચકચારી મચી ગઇ છે. ઘટના બાદ બાળકે ઘરે આવીને સમગ્ર વાત તેમની માતાને જણાવતાં ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.</p> <p>ઘટનાની જાણ પીડિતના પરિવારજનોને થતાં પીડિત બાળકને પરિવારે રાંદેર પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના ગણતરીના કલાકમાં જ પોલીસે 15 વર્ષિય આરોપીની અટકાયત કરીને કરી જુવેનાઇલ કસ્ટડી ની તજવીજ હાથ &nbsp;ધરી છે.</p> <p><strong>સુરત તાપી નદીમાંથી બચાવાયેલી મહિનાનું નિધન<br /></strong>સુરતમાં તાપી નદીમાંથી બચાવાયેલી મહિલાનું સારવાર દરમિયાન જ મોત થયું છે. જ્યારે તેમને તાપી નદીમાંથી બહાર કાઢવમાં આવી તો તે જીવિત હતી પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. તાપ નદીમાં કૂદીને મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સરદાર બ્રીજ પરથી કૂદેલી મહિલાને બચાવવાનો પ્રયાસ કરાયો હતો તેમને સહી સલામત નદીમાંથી બહાર કાઢી લેવાઇ હતી ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જો કે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ" href="https://ift.tt/3DSgceb" target="">T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ</a></p> <p><a title="Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો" href="https://ift.tt/3lP5kHE" target="">Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો</a></p> <p><a title="એશિયાના આ સમૃદ્ધ દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 1000 લોકોના થયા મોત, જાણો વિગતે" href="https://ift.tt/2YZ9CDa" target="">એશિયાના આ સમૃદ્ધ દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 1000 લોકોના થયા મોત, જાણો વિગતે</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3BOUHKF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...