મુખ્ય સામગ્રી પર જાઓ

નરેન્દ્ર મોદીને લગતા કયા કેસમાં 9 લોકો દોષિત, જાણો શું છે આખો કેસ?

<p><strong>નવી દિલ્લીઃ</strong> વર્ષ 2013માં પટનાના ગાંધી મેદાનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટ પટનાએ 10માંથી 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીના સ્થળ પર આ બ્લાસ્ટ થયો હતો.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">2013 Gandhi Maidan, Patna serial blasts case | NIA Court Patna convicts 9 out of 10 accused, one accused acquitted in the absence of evidence. <br /><br />The blasts had occurred at the venue of then prime ministerial candidate Narendra Modi&rsquo;s &ldquo;Hunkar&rdquo; rally. <a href="https://t.co/OPaKqhVpy8">pic.twitter.com/OPaKqhVpy8</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1453258742540247054?ref_src=twsrc%5Etfw">October 27, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આઠ વર્ષ પહેલા પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટય થયા હતા. આ કેસમાં એનઆઇએની સ્પેશિયલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ બ્લ્સાટના કેસમાં કોર્ટે એક આરોપી ફખરુદ્દીનને છોડી મૂક્યો છે. જ્યારે હૈદર અલી, નુમાન અંસારી, મજીબુલ્લાહ, ઉમર સિદ્દિકી, ફિરોઝ અસલમ, ઇમ્તિયાઝ આલમ સહિત નવને દોષિત ઠેરવ્યા છે. હવે તેમને સજા ફટકારવામાં આવશે. હવે આ દોષિતોને પહેલી નવેમ્બરે સજા આપવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધીમાં કોર્ટમાં 187 લોકોની સુનવણી થઈ ચૂકી છે. નોંધનીય છે કે, ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 27મી ઓક્ટોબર 2013માં પટના ગાંધીન મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ પછી 31મી ઓક્ટોબર 2013એ એનઆઇએ એ કેસ સંભાળ્યો હતો અને એક નવેમ્બરે દિલ્લી એનઆઇએ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં સગીર સહિત 12 સામે ફરિયાદ થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષ જેલની સજા સંભળાવી હતી. આ કેસમાં દોષિત પાંચ આતંકીઓને અન્ય મામલામાં પેહલા જ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. જેમાં ઉમર સિદ્દીકી, અજહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોજ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ફે અબ્દુલા ઉર્ફે બ્લેક બ્યૂટી. મો.મોજીબુલ્લાહ અંસારી અને ઇમ્તિયાઝ અંસાર ઉર્ફે આલમ સામેલ હતા. જેમાંથી ઇમ્તિયાજ, ઉમેર, અજહર, મોજિબુલ્લાહ અને હૈદરને બોધગયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે.</p>

from india https://ift.tt/3BiXk68

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...