મુખ્ય સામગ્રી પર જાઓ

કોને મળે છે વાદળી રંગનું Aadhaar Card, કેવી રીતે કરશો અરજી ? જાણો વિગતે

<p><strong>નવી દિલ્હી:</strong> આધાર કાર્ડ સૌથી મહત્વના દસ્તાવેજોમાંનો એક છે જેનો ઉપયોગ મોટાભાગના મહત્વના કામો માટે થાય છે. UIDAI દ્વારા જારી કરાયેલ 12 અંકનો વિશિષ્ટ ઓળખ નંબર હવે એક મહત્વપૂર્ણ ID બની ગયો છે કારણ કે તેમાં તમારી વસ્તી વિષયક તેમજ બાયોમેટ્રિક ડેટા છે. દરેક વ્યક્તિ પાસે આધાર નંબર હોઈ શકે છે, નવજાત બાળક પણનું પણ આધાર કાર્ડ હોઈ શકે છે. બાળકોના આધાર કાર્ડને બાલ આધાર કહેવામાં આવે છે પરંતુ બાળકોનું આધાર વયસ્કો કરતા અલગ છે.</p> <p><strong>બાળ આધાર કાર્ડ કેવી રીતે અલગ છે?</strong></p> <p>બાળકો માટે, આધાર કાર્ડ (બાલ આધાર) ની અરજી એ જ રીતે કરવાની છે જેમ વયસ્કોનાં આધાર કાર્ડ બને છે. તમારે સહાયક દસ્તાવેજો સાથે નોંધણી કેન્દ્ર પર ઉપલબ્ધ અરજી ફોર્મ ભરવાનું રહેશે. જેમાં રહેઠાણ પુરાવા (PO), સંબંધ પુરાવા (POR) અને જન્મ તારીખ દસ્તાવેજ (DOB) જોડવાના રહેશે. UIDAI 31 પ્રકારના POI અને 44 POA, 14 POR અને 14 DOB દસ્તાવેજો સ્વીકારે છે. પરંતુ વાળના આધારનો રંગ વયસ્કો કરતા અલગ છે. તેનો રંગ વાદળી છે. આને લગતી કેટલીક રસપ્રદ અને મહત્વની બાબતો છે જે જાણવી જરૂરી છે.</p> <p><strong>બાલ આધાર વિશે 5</strong><strong> રસપ્રદ અને મહત્વની હકીકતો</strong></p> <ol> <li>5 વર્ષથી ઓછી ઉંમરના બાળકને વાદળી રંગનું બાળક આધાર મળે છે અને જ્યારે બાળક 5 વર્ષનું થાય ત્યારે તે અમાન્ય બને છે.</li> <li>તમે તમારા બાળકના શાળાના આઈડી (માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી) નો ઉપયોગ તેના આધાર નોંધણી માટે કરી શકો છો.</li> <li>5 વર્ષની ઉંમરે અને ફરીથી 15 વર્ષની ઉંમરે તમારા બાળકનો બાયોમેટ્રિક આધાર ડેટા અપડેટ કરવાનું ભૂલશો નહીં. આ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ બાળકો માટે મફત છે. તેને ફરી સક્રિય કરવા માટે બાયોમેટ્રિક અપડેટ હોવું જરૂરી છે.</li> <li>તમારું આધાર, બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા હોસ્પિટલમાંથી મળેલી ડિસ્ચાર્જ સ્લિપ બાળકને આધાર બનાવવા માટે પૂરતી છે.</li> <li>બાળકના આધાર ડેટામાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક માહિતી શામેલ નથી. એકવાર બાળક 5 વર્ષ વટાવી જાય પછી, બાયોમેટ્રિક અપડેટ કરવાની જરૂર છે.</li> </ol>

from india https://ift.tt/3FkEgYH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...