મુખ્ય સામગ્રી પર જાઓ

યુપી, પંજાબ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોણ જીતશે જાણો ? ABPનો સર્વે શું કહે છે ?

<p>આવનાર વર્ષની શરૂઆતમાં&nbsp; પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવા, યૂપીનો સમાવેશ થાય છે.</p> <p>આવનાર પાંચ રાજ્યોની ચૂંટણીમાં કઇ પાર્ટી બહુમતી લાવશે, રાજકિય પાર્ટીનો કેવો દેખાવ થશે. એ મુદ્દે પાંચેય રાજ્યોનો સર્વે કરવામાં આવ્યો છે. એબીપી વોટર દ્રારા આ મુદ્દે સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના તારણો જાહેર કરવામાં આવ્યાં છે. 5 રાજ્યોની યોજનાર ચૂંટણી મામલે એબીપીના તારણ શું કહે છે જાણીએ</p> <p><strong>આગામી 5 રાજ્યોની ચૂંટણી મુદ્દે abp વોટરનો સર્વે</strong></p> <p>એબીપી વોટર દ્રારા આ મુદ્દે સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના તારણો જાહેર કરવામાં આવ્યાં છે. આ તારણ મુજબ યૂપીમાં ફરી એક વખત ભાજપ જ બાજી મારશે&nbsp; ભાજપ 241 થી 249 બેઠકો, સમાજવાદી પાર્ટી 130 થી 138 બેઠકો અને બસપા 20 સીટો તથા કોંગ્રેસ 3 થી 7 બેઠકો જીતી શકે છે.</p> <p>ઉત્તરાખંડના તારણ પર નજર કરીએ તો અહીં પણ&nbsp; ભાજપ સત્તા જાળવી રાખશે, ભાજપ 42માંથી 46 બેઠકો&nbsp; લાવશે&nbsp; તો આ રાજ્યમાં કોગ્રેસ &nbsp;કોંગ્રેસને 21 થી 25 બેઠકો મળે તેવી શક્યતા જોવાઇ રહી છે.</p> <p>પંજાબની વાત કરીએ તો પંજાબમાં &nbsp;117 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળે તેનું ચિત્ર હાલ નથી દેખાતું, અહીં &nbsp;આપને 49 થી 77, કોંગ્રેસને 39 થી 47 અને &nbsp;અકાલી દળને 17 થી 25 બેઠકો તથા ભાજપને ઝીરો અથવા એક બેઠક મળે તેમ લાગી રહ્યુ છે.</p> <p>ગોવામાં ભાજપ ફરી સત્તા કબ્જે કરી શકે છે. ગોવામાં ભાજપને 24 થી 38, કોંગ્રેસને 1 થી પાંચ, આપને 3 થી સાત અને અપક્ષોને 4 થી 7 બેઠકો મળવાની શક્યતાઓ છે.</p> <p>એબીપી વોટર સર્વેમાં મણીપુર આ વખતે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેમ લાગતું નથી. અહીંયા ભાજપને 21 થી 25, કોંગ્રેસને 18 થી 22 અને એનપીએફને 4 થી 8 બેઠકો મળે તેવી શક્યતા સર્વેમાં દર્શાવવામાં આવી છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3mGL9ea

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...