મુખ્ય સામગ્રી પર જાઓ

Agni-5 Missile Launch: Agni-5 Missileનું સફળ પરીક્ષણ, પાંચ હજાર કિલોમીટર સુધીની છે પ્રહાર ક્ષમતા

<p><strong>Ballistic Missile Agni-5 Successfully Launched:</strong>&nbsp;જમીનથી જમીન પર વાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્ધિપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારે આ જાણકારી આપી હતી. અગ્નિ-5 મિસાઇલ ઉચ્ચ ચોકસાઈ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીના લક્ષ્યાંકોને ભેદવામાં સક્ષમ છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India successfully test-fires surface-to-surface ballistic missile Agni-5: Officials</p> &mdash; Press Trust of India (@PTI_News) <a href="https://twitter.com/PTI_News/status/1453376069252222982?ref_src=twsrc%5Etfw">October 27, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>એક અધિકારીએ કહ્યું કે ભારતે જમીન પરથી જમીન પર વાર કરવાની ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ 5000 કિલોમીટર સુધી પોતાના લક્ષ્યાંકને ભેદવામાં સક્ષમ છે. બુધવારે અગ્નિ-V નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય લઘુત્તમ અવરોધ હાંસલ કરવાની નીતિને અનુરૂપ છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Surface to Surface Ballistic Missile, Agni-5, successfully launched from APJ Abdul Kalam Island, Odisha, today. The missile, which uses 3-stage solid-fuelled engine, is capable of striking targets at ranges up to 5,000 kilometres with a very high degree of accuracy: Govt of India <a href="https://t.co/vrAI2y2LhD">pic.twitter.com/vrAI2y2LhD</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1453374549106442243?ref_src=twsrc%5Etfw">October 27, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>નોંધનીય છે કે આ મિસાઇલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું. ભારતે અગાઉથી જ અગ્નિ 1,2,3 મિસાઇલને ઓપરેશનલી તૈનાત કરી દીધી છે. માનવામાં આવે છે કે આ ત્રણેય મિસાઇલ પાકિસ્તાન તરફથી આવતા ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જ્યારે અગ્નિ-5 મિસાઇલને ખાસ કરીને ચીન તરફથી આવતા ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. અગ્નિ-5ની હદમાં ચીનના મોટાભાગના વિસ્તારો આવી જાય છે.</p> <h2 class="article-title "><a title="Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ નોંધાયા, જાણો કેટલા છે એક્ટિવ કેસ?" href="https://ift.tt/2XOHjY0" target="">Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ નોંધાયા, જાણો કેટલા છે એક્ટિવ કેસ?</a></h2> <h2 class="article-title "><a title="આવતીકાલથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો વિગત" href="https://ift.tt/3EiPGe7" target="">આવતીકાલથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો વિગત</a></h2>

from india https://ift.tt/3nzMHXV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...