મુખ્ય સામગ્રી પર જાઓ

Ahmad Shah Ahmadzai Death: અફઘાનિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અહમદ શાહ અહમદઝઇનું 78 વર્ષની વયે નિધન

<p><strong>Afghanistan's former PM Ahmad Shah Ahmadzai passes away:</strong>&nbsp; અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અહમદ શાહ અહમદઝાઈનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચાર એએનઆઈએ સૂત્રોના હવાલાથી આપ્યા છે. અહમદ શાહ અહમદઝાઈએ 1992 થી 1994 સુધી અફઘાનિસ્તાન સરકારમાં વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી હતી. આ પછી તેઓ 1995 થી 1996 સુધી અફઘાનિસ્તાનના વડાપ્રધાન હતા. આ પછી તાલિબાનોએ દેશ પર કબજો કર્યો અને પૂર્વ વડાપ્રધાને દેશ છોડવો પડ્યો. ભારતમાં રહેતા અહમદ શાહ અહમદઝાઈ આ મહિને ભારતથી અફઘાનિસ્તાન પરત ફર્યા હતા.</p> <p><strong>કોણ છે અહમદ શાહ અહમદઝાઈ</strong></p> <p>અહમદ શાહ અહમદઝાઈનો જન્મ કાબુલ પ્રાંતના ખાકી જબ્બર જિલ્લાના ગામ મલંગમાં થયો હતો. તેમણે કાબુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી કૃષિ મંત્રાલયમાં કામ કર્યું. 1972માં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી. તેમણે 1975 માં માસ્ટર ડિગ્રી મેળવી અને સાઉદી અરેબિયાની કિંગ ફૈઝલ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા.</p> <p>1978માં સામ્યવાદી બળવા પછી, અહમદઝાઈ મુજાહિદ્દીનમાં જોડાવા માટે અફઘાનિસ્તાન પાછા ફર્યા. તે બુરહાનુદ્દીન રબ્બાનીનો નજીકનો સહયોગી હતા. તેઓ જમીયત-એ-ઇસ્લામી પાર્ટીના ડેપ્યુટી બન્યા હતા, પરંતુ પછી તેઓ 1992 માં અબ્દુલ રસૂલ સૈયફની ઇસ્લામિક સંસ્થા અફઘાનિસ્તાન પાર્ટીમાં જોડાયા. તેમણે સામ્યવાદી પછીની અફઘાન સરકારમાં મંત્રી તરીકે, વિવિધ વિભાગો જેવાકે ગૃહ, બાંધકામ અને શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી અને બાદમાં વડાપ્રધાન બન્યા હતા.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="કોરોના રસી લો અન ટીવી-મોબાઇલ ફોન જીતો, જાણો કયા રાજ્યમાં થઈ જાહેરાત" href="https://ift.tt/3AQ13bk" target="">કોરોના રસી લો અન ટીવી-મોબાઇલ ફોન જીતો, જાણો કયા રાજ્યમાં થઈ જાહેરાત</a></strong></h2> <h2><a title="ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર ? જાણો વિગત" href="https://ift.tt/3lOgixe" target="">ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર ? જાણો વિગત</a></h2> <h2><a title="T20 World Cup 2021: આજથી&nbsp; ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ" href="https://ift.tt/3DSgceb" target="">T20 World Cup 2021: આજથી&nbsp; ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ</a></h2> <h2><a title="Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો" href="https://ift.tt/3lP5kHE" target="">Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો</a></h2>

from world https://ift.tt/3j9Jjlj

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...