મુખ્ય સામગ્રી પર જાઓ

દિલ્હીમાંથી આતંકી પકડાયો, AK-47 સહિત અનેક હથિયારો મળ્યા

<p><strong>Pakistani Terrorist Arrest:</strong> &nbsp;દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકી પકડાયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લક્ષ્મી નગરના રમેશ પાર્તથી પાકિસ્તાની આતંકીને ઝડપી લીધો છે. આતંકી ભારતીય નાગરિકત્વના નકલી આઈડી સાથે રહેતો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.</p> <p><strong>આતંકી પાસેથી શું મળ્યું</strong></p> <p>પાકિસ્તાની આંતકી પાસેથી એકે-47 રાઇફલ, એક હાથગોળો, 50 રાઉન્ડ અને 2 અત્યાધુનિક પિસ્ટલ મળી આવી છે. આતંકીની રાત્રે સાડા નવ વાગે ધરપકડ કરવામાં આવી હતી. આતંકી પાકિસ્તાનની નારોવાલનો રહેવાસી છે.</p> <p><strong>આતંકી પાસેથી 6 ભારતીય પાસપોર્ટ પણ મળ્યા</strong></p> <p>મળતી જાણકારી પ્રમાણે, પાકિસ્તાની આંતકી 6 ભારતીય પાસપોર્ટ સાથે ઘણા લાંબા સમયથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકની ધરપકડ બાદ તેના નેટવર્ક અને સાથીઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Relevant provisions of Unlawful Activities (Prevention) Act, Explosive Act, Arms Act &amp; other provisions being invoked against the man, identified as Mohd Asraf, a resident of Pakistan's Punjab. A search has been conducted at his present address at Ramesh Park, Laxmi Nagar, Delhi.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1447776867516178435?ref_src=twsrc%5Etfw">October 12, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આતંકની ઓળખ મોહમ્મદ અસરફ તરીકે થઈ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને જાણકારી મળી હતી કે દેશમાં તહેવારોની સિઝન દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મોટો હુમલો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને રવિવારે રાજધાની દિલ્હીની સુરક્ષા વધારવામાં આવી હતી.</p> <h1 class="article-title ">સેનાએ 5 જવાનોની શહીદીનો બદલો લીધો</h1> <p>જમ્મુ &nbsp;કાશ્મીરમાં સુરક્ષા દળોએ આપણા પાંચ સૈનિકોની શહીદીનો બદલો લીધો છે. આજે અહીં શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના એક આતંકવાદીની ઓળખ ગાંદરબલના મુખ્તાર શાહ તરીકે થઈ છે, જેણે બિહારનાં વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી.કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર એ તૈયબા (એલઈટી) ના છે. હાલ બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="India Corona Cases: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો" href="https://ift.tt/3jcHdBd" target="">India Corona Cases: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો</a></strong></h2>

from india https://ift.tt/3as0vh5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...