મુખ્ય સામગ્રી પર જાઓ

Amarinder Singh Update: પોતાની પાર્ટી બનાવશે કેપ્ટન અમરિંદર સિંહ, ભાજપ સાથે ગઠબંધનને લઈ રાખી આ શરત

<p>પંજાબના પૂર્વ મુખ્યમંત્રી &nbsp;કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ તેમની પાર્ટી બનાવશે. અમિંદર સિંહના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. &nbsp;કેપ્ટને ખેડૂત આંદોલન પૂર્ણ કરવાની શરત પર આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવાની પણ વાત કરી.</p> <p>રવીન ઠુકરાલે ટ્વીટ કર્યું, "પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે. એક વર્ષથી વધુ સમયથી પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા અમારા ખેડૂતો પંજાબ અને ત્યાંના લોકોના હિતોની સેવા માટે ટૂંક સમયમાં અમારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરીશું."</p> <p>અન્ય એક ટ્વિટમાં કેપ્ટન અમરિંદર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જો ખેડૂતોનું આંદોલન ખેડૂતોના હિતમાં ઉકેલાય તો 2022 પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે બેઠકોની &nbsp;શેરિંગ અંગે અપેક્ષા છે. &nbsp;સાથે જ સમાન વિચારધારા જેવા પક્ષો અકાલી સમૂહ, ખાસ કરી ઢીંડસા અને બ્રહ્મપુરા ગુટ સાથે ગઠબંધનની આશા છે.</p> <p>અમરિંદર સિંહે આગળ કહ્યું, "જ્યાં સુધી હું મારા લોકો અને મારા રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત નહીં કરું ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. પંજાબને આંતરિક અને બાહ્ય ખતરાઓથી રાજકીય સ્થિરતા અને સુરક્ષાની જરૂર છે. હું મારા લોકોને વચન આપું છું કે હું તેની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ગમે તે કરીશ. , જે આજે દાવ પર છે. "</p> <p>[tw]https://twitter.com/RT_Media_Capt/status/1450498933780672519[/tw]</p> <p>કેપ્ટન અમરિંદર અને હાલમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.&nbsp;ત્યાર બાદ કેપ્ટને પંજાબના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.</p> <p>મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે હવે કોંગ્રેસથી અલગ થવાની ઔપચારિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારથી જ કેપ્ટન કોંગ્રેસથી અલગ થવાની વાત કરી રહ્યા હતા, પરંતુ મંગળવારે તેમણે નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2Z1XuBI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...