મુખ્ય સામગ્રી પર જાઓ

દેશનાં ક્યાં બે રાજ્યોમાં કોરોનાનો નવો વેરીયન્ટ AY 4.2 દેખાતાં ભારે ફફડાટ ? જાણો કેમ આ વેરીયન્ટ છે ખતરનાક ?

<p><strong>New variant &nbsp;AY 4.2 Case:</strong>મધ્યપ્રદેશના ઇંદોરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના 7 કેસ નોંધાતા કોરોનાના સંક્રમણે ફરી ચિંતા જગાડી છે. જ્યારે મહારાષ્ટ્રમાં &nbsp;1% સેમ્પલમાં AY.4 પ્રકારજ મળી આવ્યો છે.</p> <p>મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નવા કોવિડ-19 વેરિઅન્ટ- AY.4, કે જે ડેલ્ટા વેરિઅન્ટની પેટા-વંશ છે,ના કેસો મળી આવ્યા બાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં, નવા કોવિડ-19 વેરિઅન્ટના 7 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં, 1% સેમ્પલમાં AY.4 વેરિઅન્ટ મળી આવ્યો છે.</p> <p>ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા, ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. બી.એસ. સૈત્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વેરિયન્ટ ડેલ્ટા કરતા 15 ટકા વધુ સંક્રામક હોઇ શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડન જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર ફ્રાન્કોઇસ બલોક્સે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે વાત કરતાં &nbsp;અત્યાર સુધીની કોરોનાના વેરિયન્ટની હસ્ટ્રીમાં આ સબવેરિયન્ટ વધુ સંક્રામક હોઇ શકે છે.</p> <p><strong>આ નવા વેરિયન્ટ AY.4.2 વિશે કેટલો ખતરનાક?</strong></p> <ul> <li>યૂકે હેલ્થ સિક્યુરિટી એજેન્સી (UKHSA)ને&nbsp; જણાવ્યું કે, આ વેરિયન્ટ કેટલો ખતરનાક અન સંક્રામક છે તે અંગે તારણ રજુ કરતા રહેલા હજું ડેટા મેળવીને તેના પર &nbsp;ચકાસણી કરવાની બાકી છે. આ વેરિયન્ટ પર સ્ટડી કર્યાં બાદ કહી શકાય કે. કેટલો સંક્રામક અને ઘાતક છે.</li> <li><strong>&nbsp;</strong>આ વેરિયન્ટ સૌથી પહેલા યૂકેમાં જોવા મળ્યો હતો. એક્સપર્ટ આ નવા વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યાં છે. જો કે આ યૂકેના હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, નવા વેરિયન્ટ AY.4.2ના કેસ એજ દર્શાવે છે કે, કોરોનાની મહામારી સંપૂર્ણ ખતમ નથી થઇ.</li> <li><strong>&nbsp;</strong>AY.4.2ને &nbsp;નામ આપવામાં આવે તેવી શક્યતા છે. જે હવે યૂકે સાથે અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે.</li> <li>જો કે, હજુ સુધી એવા કોઈ પુરાવા નથી &nbsp;મળ્યાં કે AY.4.2 વેરિયન્ટ &nbsp;એ ડેલ્ટા સ્ટ્રેઈનથી વધુ ઘાતક છે, જેના કારણે ભારતમાં ગત ડિસેમ્બરથી ભયંકર સ્થિતિ નિર્માણ થઇ હતી.</li> <li>UKHSA એ જણાવ્યું&nbsp; કે, આ વેરિયન્ટમાં બે મ્યુટેશનનો સમાવેશ થાય છે, જેમાં &nbsp;Y145H અને A222V કહેવાય છે. &nbsp;અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.</li> <li>નિષ્ણાતના મત મુજબ આ બંને સ્પાઇક &nbsp;મ્યુટેશન કોરોનાની શરૂઆતના વેરિયન્ટમાં જોવા મળ્યાં હતા. જો કે તે કેટલો સંક્રામક અને ચિંતાજનક છે. તે અંગે કઇ પણ કહેવા માટે હજું ડેટા પૂરતા નથી. કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે યુકેમાં કેસોમાં વધારા પાછળ સબવેરિયન્ટ પણ જવાબદાર હોઇ શકે છે.</li> <li>યુકેમાં લગભગ 50,000 નવા કોવિડના કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિના બાદનો સૌથી મોટો આંકડો છે. જો કે અહીં ચિંતાજનક વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલાઇઝેશન અને ડેથ રેટ પણ વધી રહ્યો છે.</li> </ul>

from india https://ift.tt/3jInoBI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...