મુખ્ય સામગ્રી પર જાઓ

Bill Clinton News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો ડોક્ટરે શું કહ્યું? શું છે બીમારી?

<p><strong>Bill Clinton </strong><a href="News:અમેરિકાના"><strong>News</strong>: અમેરિકાના</a> પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને ઇન્ફેકશન થતાં તેમની &nbsp;તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેમને દક્ષિણી કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં મંગળવારે દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. ક્લિન્ટનના પ્રવકતાએ ગુરૂવારે એ જાણકારી આપી કે, તેમની તબિયતમાં સુઘારો થઇ રહ્યો છે. તેમને કહ્યું હતું કે, તેમના શરીરમાં સંક્રમણ થયું છે. પરંતુ તે કોરોના વાયરસથી સંક્રમિત નથી.</p> <p><strong>એન્ટીબોટિકસ દવા અન તરલ પદાર્થ આપવામાં આવી રહ્યો છે.</strong></p> <p>ઉરેનાએ કહ્યું કે, સ્વાસ્થ્યમાં સુધાર થઇ રહ્યો છે અને તે સારૂ મહેસૂસ કરે છે. સારી સારવાર માટે તેમણે તબીબો, નર્સોનો આભાર માન્યો છે. તેમજ હાલ તેમને તરલ પદાર્થ આપવામાં આપી રહ્યાં છે અને એન્ટીબોયટિક્સ દવાની પણ અસર થઇ રહી છે.</p> <p><br /><strong>બહુ ઝડપથી ઘરે જઇ શકશે ક્લિન્ટન</strong></p> <p>ડોક્ટરે કહ્યું કે, &ldquo;બે દિવસના ઉપચાર બાદ તેમનામાં વ્હાઇટ સેલ્સની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમજ એન્ટી બાયિક્સની દવાની પણ તેના પર અસર થઇ રહી છે. કેલિફોર્નિયા સ્થિત ચિકિત્સકો અને હૃદય રોગ નિષ્ણાત સતત તેના સંપર્કમાં છે. આશા છે કે, તેઓ બહુ ઝડપથી ઘરે જઇ શકશે&rdquo;. ઉલ્લેખનિય છે કે, બિલ ક્લિન્ટનની 2004માં બાઇપાસ સર્જરી થઇ હતી.&nbsp; 2010માં તેમની કોરોનરી ધમની સ્ટેન્ડ લગાવમાં આવ્યું હતું ત્યારબાદ તેમને શાકાહાર લેવાનો પ્રારંભ કર્યો હતો. ત્યાબાદ તેમનું વજન ઘટ્યું હતું અને સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો.</p> <p><strong>આ પણ વાંચો&nbsp;</strong></p> <p><a title="Petrol Diesel Price Hike: આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલો થયો વધારો" href="https://ift.tt/3aHnYLo 743107" target="">Petrol Diesel Price Hike: આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલો થયો વધારો</a></p> <p><a title="વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયાના બૉલરે દેશના બદલે KKRને મહત્વ આપતાં ચાહકો બગડ્યા, જાણો બોલરે શું કર્યું ?" href="https://ift.tt/3lI4psw 743125" target="">વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયાના બૉલરે દેશના બદલે KKRને મહત્વ આપતાં ચાહકો બગડ્યા, જાણો બોલરે શું કર્યું ?</a></p> <p><a title="Ahmedabad : શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારનો અકસ્માત, ગરબા રમી પરત ફરતી વખતે અકસ્માતની આશંકા" href="https://ift.tt/3mUflCS" target="">Ahmedabad : શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારનો અકસ્માત, ગરબા રમી પરત ફરતી વખતે અકસ્માતની આશંકા</a></p> <p><a title="200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ" href="https://ift.tt/3BJtdGb case-743126" target="">200 કરોડ મની લોન્ડ્રિંગના મામલે નોરા બાદ હવે આ એક્ટ્રેસની ED કરશે પૂછપરછ</a></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/3vlOWBB

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...