મુખ્ય સામગ્રી પર જાઓ

આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ, ડાંગર, મકાઈ, બાજરીની નોંધણી પ્રક્રિયા પણ શરૂ

<p>રાજ્ય સરકાર તરફથી લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી માટેની નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થશે. ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતે 31 ઓક્ટોબર 2021 સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. તો ડાંગર, મકાઈ અને બાજરી માટે ખેડૂતો 16 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશે.</p> <p>રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થશે.</p> <p>લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ VCE પાસે તો તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે ખેડૂતે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડની નકલ, 7-12 અને 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની એંટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીની સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેંસલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.</p> <p>ખેડૂતોને નોંધણી અંગે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 અથવા 85111 71719 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.</p> <p><strong>VCE</strong><strong> કર્મીની હડતાળ</strong></p> <p>રાજ્યમા આજથી મગફળી ખરીદી માટેનું રજીસ્ટેશન શરૂ થવાનું છે, ત્યારે મગફળી ખરીદીના પહેલા દિવસે જ VCE કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. 1 ઓક્ટોબરના રોજ તમામ VCE કર્મીઓનું પોતાની પડતર માંગણીઓના કારણે એક દિવસ ઓનલાઇન કામગીરી બંધ રાખવાનું એલાન કર્યું છે.</p> <p>તમામ VCE કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારધોરણ લાગુ કરી રક્ષણ આપવા, અને તમામ VCE કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે. VCE કર્મચારીઓ 1લી તારીખે એક દિવસની હડતાલ કરશે, જ્યારે પાંચ ઓક્ટોબરના રોજ તમામ VCE કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરીમાં જોડાશે.</p> <p>જ્યારે 13 ઓક્ટોબરે VCE કર્મીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે. VCE કર્મચારીઓનો આરોપ છે કે 2006થી VCE તરીકે કામ કરતા કર્મીઓનું શોષણ થઇ રહ્યું છે.</p>

from gujarat https://ift.tt/3ikKFcc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...