મુખ્ય સામગ્રી પર જાઓ

ગીર સોમનાથઃ ઊના તાલુકાનો એક માછીમાર રાતો રાત બન્યો કરોડપતિ, શું છે કારણ?

<p>ગીર સોમનાથના ઉના તાલુકાના એક માછીમારની સ્થિતિ રાતો રાત બદલાઈ ગઈ છે. આ માછીમારને અતિ કિંમતી માછલીનો જથ્થો મળી આવતા માછીમાર રાતો રાત કરોડપતિ બની ગયો છે. આ માછલીની આંતરરાષ્ટ્રી બજારમાં ઊંચી કિંમત હોય છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3ALq5bk

ટિપ્પણીઓ