મુખ્ય સામગ્રી પર જાઓ

આજની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદનું વિઘ્ન આવશે ? જાણો શું છે હવામાનની આગાહી ? કેવું હશે વાતાવરણ ?

<p><strong>&nbsp;Ind vs Pak T20 WC:&nbsp;</strong>20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ મેચમાં વરસાદ આવશે કે વેધર &nbsp;સાનૂકૂળ રહેશે તે&nbsp; હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે.</p> <p>છેલ્લી વખત 2019માં ભારત આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમ્યુ હતું અને શાનદાર પ્રદર્શન કરતા ભારતે પાકિસ્તાનને હરાવ્યુ હતું. આ વખતે પણ ટીમ ઇન્ડિયા સારા ફોર્મ જોવા મળી રહી છે.છેલ્લી મેચ આઇસીઆઇસી&nbsp;હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દુબઇમાં વરસાદની નહિવત શક્યતા છે. વાતાવરણ વાદળા રહિત ચોખ્ખુ રહે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.</p> <p>મેચ દરમિયાન&nbsp;હવામાન વિભાગ મુજબ આજે મેચ દરમિયાન આકાશ ચોખ્ખુ રહેશે.તાપમાન&nbsp; 28થી33 ડિગ્રી રહી શકે છે. હવાની ગતિની વાત કરીએ તો જેમ જેમ મેચ આગળ વધશે પવનની ગતિમાં આશંકિ ઘટાડો થઇ શકે છે. મેચ દરમિયાન વિઝિબિલિટી પણ સારી રહેશે. વિઝિબિલિટી 16 કિમિ રહેવાનો અનુમાન છે. તો વાતાવરણાં 66 ટકા હ્યુમિડિટી રહેશે.ટૂંકમાં મેચ દરમિયાન&nbsp; વરસાદ વિઘ્ન રૂપ બને તેવા કોઇ એંધાણ નથી દેખાત અને હવામાન સાનૂકુળ રહશે.</p> <p><strong>પિચ રિપોર્ટ &nbsp;</strong></p> <p>પીચ વિશે વાત કરીએ તો આઇપીએલ મેચ દરમિયાન દુબઇના ગ્રાઉન્ડની પીચ સ્લો બોલરની ફેવરમાં રહી. જો કે ફાસ્ટ બોલર પણ આ પીચ પર સારૂ પર્ફોમ કરી શક્યા હતા. &nbsp;આ મેચમાં રમાયેલા ભૂતકાળના મેચની વાત કરીએ જો કે આ પિચ પર રમાયેલા ભૂતકાળના મેચની વાત કરતા કહી શકાય કે, આ પિચ મોટા ટર્ન નથી આપ્યો. ટી 20 ડબલ્યુસીની શરૂઆતની રમતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નોંધપાત્ર હિલચાલ લાવામાં આ પિચના કારણે સફળ રહ્યાં હતા.&nbsp; જેમ જેમ મેચ આગળ વધે છે પિચના કારણે બોલિંગ સ્લો થઇ જાય છે જો કે બેટસ મેન આ પિચનો સારો ફાયદો ઉઠાવી શકે છે. &nbsp;</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ" href="https://ift.tt/3GdKEBj" target="">T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ</a></p> <p><a title="T20 WC, Ind vs Pak: ચેનલ વગર પણ ભારત-પાકિસ્તાનની મેચ લાઈવ જોઈ શકાશે ? જાણો વિગત" href="https://ift.tt/3B3pVfO" target="">T20 WC, Ind vs Pak: ચેનલ વગર પણ ભારત-પાકિસ્તાનની મેચ લાઈવ જોઈ શકાશે ? જાણો વિગત</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3BaMlMf

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...