મુખ્ય સામગ્રી પર જાઓ

'મને જેલમાં નાખો પણ મને મારી પત્ની સાથે ન રાખો', કંટાળેલા પતિએ પોલીસને કરી વિનંતી

<p><strong>રોમ:</strong> મોટાભાગના પુરૂષો ભલે ઘરની બહાર ગમે તેટલા અસંસ્કારી હોય, તેમની બહાદુરી બતાવે પરંતુ ઘરમાં કશું ચાલતું હોતું નથી. કેટલા પુરુષો તેમની પત્નીથી ડરતા હોય છે. આપણે એવા અનેક કિસ્સાઓ પણ જાણીએ છીએ જેમાં પત્ની તેના પતિને હેરાન કરતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીના ડરથી એક પતિ ઘર છોડીને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પતિએ પોલીસ સ્ટેશન જઈને કહ્યું કે, મને જેલમાં નાખી દો પણ મારી પત્ની સાથે મને ન રાખશો.</p> <p>આ કિસ્સો ઇટાલીનો છે. રોમમાં રહેતા એક 30 વર્ષીય પુરુષને ડ્રગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને નજરકેદ રાખવામાં આવ્યો હતો જેના કારણે તેની પત્ની હંમેશા તેની સાથે હતી. તેની પત્ની સાથે રહેવું તેના માટે ખૂબ મુશ્કેલ હતું. વાસ્તવમાં નજરકેદ તેને સૌથી મોટી સજા લાગતી હતી. પરિણામે તે માણસ નજરકેદમાંથી ભાગી ગયો અને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો. તેણે પોતાની બાકીની સજા જેલમાં કાઢવાની વાત કહી.</p> <p>ગુઇડોનિયા મોન્ટેસેલિયોમાં રહેતા 30 વર્ષીય અલ્બેનિયન વ્યક્તિએ કહ્યું કે ઘરમાં તેની પત્ની સાથેનું જીવન અસહ્ય હતું. એએફપીના અહેવાલમાં નજીકના ટિવોલીની કારાબિનેરી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે "હવેથી તેની પત્ની સાથે બળજબરીપૂર્વકના સહવાસનો સામનો કરી શકે તેમ નથી. "</p> <p>આ વ્યક્તિ તેની પત્નીની અજીબોગરીબ માંગથી હેરાન થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ કહ્યું કે તેની પત્નીએ તેને શારીરિક સંબંધ માટે દબાણ કર્યું, જે હવે શક્ય નથી. તે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરી શકતો નથી અને પછી તેને અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે છે. તેથી તે ઘરે રહેવાને બદલે જેલમાં જ રહેવા માંગે છે.</p> <p>અહેવાલો અનુસાર, રોમ પોલીસે કહ્યું કે તે વ્યક્તિ તેમની પાસે ગયો અને તેમને બાકીની સજા જેલમાં પૂરા કરવા માટે પુછવા લાગ્યો. વ્યક્તિ તેની પત્ની સાથે એક જ ઘરમાં રહી શકતો નથી. જેલમાં રહેવા કરતાં તેની પત્ની સાથે રહેવું વધુ જોખમી છે, તેથી તેમાંથી છૂટકારો મેળવવા માટે તેણે જેલમાં રહેવાની પોલીસ સમક્ષ માગ કરી.</p> <p>ફેરાન્ટેએ કહ્યું, "તે તેની પત્ની અને પરિવાર સાથે ઘરે રહેતો હતો. પણ તેને એકબીજા સાથે બનતું ન હતું. તેણે કહ્યું, 'સાંભળો, મારું ઘરેલું જીવન નરક બની ગયું છે, હું હવે સહન કરી શકું એમ નથી, મારે જેલમાં જવું છે'.</p> <p>બાદમાં નજરકેદના આદેશના ઉલ્લંઘન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ન્યાયિક અધિકારીઓએ તેને જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.</p>

from world https://ift.tt/3GpJYJ0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...