મુખ્ય સામગ્રી પર જાઓ

આજે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામની થશે જાહેરાત, જાણો કોની છે શક્યતા?

<p><strong>નવી દિલ્લીઃ</strong> ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે આજે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. જોકે, નવા પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઈ કાલે કરેલા ટ્વીટ પ્રમાણે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરશે.</p> <p>ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી અંગે મંથન થશે. અર્જુન મોઢવાડિયા અને સાંસદ અમીબેન યાજ્ઞિક ગઈ કાલે સવારે દિલ્હી જવા રવાના થયા હતા. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને શૈલેષ પરમાર સાંજે રવાના થયા હતા. પરેશ ધાનણી રાત્રે 9 વાગ્યાની ફલાઇટમાં દિલ્હી ગયા હતા. હાર્દિક પટેલ અને નરેશ રાવલ હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે. આજે સવારે 10 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી સાથે નેતાઓની બેઠક મળવાની છે.&nbsp;</p> <p>ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડ કોના નામ જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે.&nbsp;ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે આજે દિલ્હીમાં મંથન થશે. ગુજરાતના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી વન ટુ વન ચર્ચા કરશે. પ્રમુખ માટે હાર્દિક પટેલ અને શક્તિશિહ ગોહિલનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ ચર્ચામાં છે. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ આગળ છે. &nbsp;</p> <p>ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સાથે બેઠક કરશે. બેઠક પછી ગમે ત્યારે પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ અંગે જાહેરાત થશે. નવા પ્રમુખ અને વિપક્ષના નેતા જાહેર થયા બાદ તેઓ બાકીની કમિટીઓ નક્કી કરશે. આજે 10.30 કલાકથી રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરશે. રાહુલ ગાંધી યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનો કોંગ્રેસના નેતાઓનો દાવો છે.&nbsp;</p> <p>&nbsp;</p> <h4 class="article-title ">ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગામતળની દરખાસ્તો મુદ્દે શું લીધો મોટો નિર્ણય? કેટલા દિવસમાં આવી જશે ઉકેલ?</h4> <p><strong>ગાંધીનગરઃ</strong>&nbsp;કલેકટર કોન્ફ્રરન્સ મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, મહેસુલ વિભાગના નાના મોટા પ્રશ્નો સંદર્ભે ચર્ચા થઈ. નાગરિકોને મહેસુલ વિભાગોના કામોમાં સરળતા થાય તે દિશામાં કામ કરવા સૂચનાઓ આપી છે. મહેસુલ વિભાગના તમામ અધિકારીઓ સહિત જિલ્લા કલેકટરો જોડાયા હતા. અધિકારીઓ પાસે રહેલ પડતર અરજીઓને રિમાર્ક કર્યા બાદ પરત મોકલવા સંદર્ભે કામગીરી ઝડપથી કરવા સૂચન કર્યું છે.</p> <p>&nbsp;</p> <p>તેમણે કહ્યું કે, મહેસુલી કાર્યોમાં થતા વિલંબ અંગે મહેસુલ મંત્રીએ ઉદાહરણ આપ્યું. ઘેલા રૂપરેલીયા નામના ખેડૂતની 14 એકર જમીન છે. 7 અને 12 ના ઉતારામાં 4 એકર બતાવાઈ છે. 24 વર્ષથી જમીન માપણી બાબતે લડતો આવ્યો છે. આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અગ્રીમ રીતે કેસના નિકાલ થવા જોઈએ. મેટર રિમાન્ડ કરવાને બદલે ગુણદોષ ઓર સીધો નિકાલ કરવો જોઈએ. સુનવણી પછી ઝડપથી ચુકાદો આપી દેવો જોઈએ. શક્ય બને તો 3 દિવસમાં ચુકાદો આપવો જોઈએ. મહેસુલી પ્રશ્નોના લોક પ્રશ્નોના મેળાઓ આવતા સમયમાં યોજાશે. જેમાં પ્રભારી મંત્રીઓ હાજર રહે તેવી અમારો આગ્રહ રહેશે.</p> <p>&nbsp;</p> <p>તેમણે કહ્યું કે, ગામતળની દરખાસ્તો માટે નવી દરખાસ્તો તૈયાર કરાઈ. ગામતળની તમામ પેન્ડિગ દરખાસ્તો 15 દિવસના ગાળામાં ક્લિયર કરવા કહેવાયું છે. આવતા મહિના સુધીમાં જે પરિણામ આવશે તે જાહેર કરીશ. જાહેર હેતુ માટે જે જમીન જગ્યાની માગણીની દરખાસ્તોનો ઝડપથી નિકાલ કરવા માટે કડક સૂચનાઓ આપી છે. બિન ખેતીમાં ઔધોગિક હેતુના પરવાનગીમાં વિલંબ ન થાય તે કેહવાયુ છે. &nbsp;અનિર્ણાયક સ્થિતિમાં મહેસુલ વિભાગ રહેવા માંગતું નથી નિર્ણાયક મહેસુલ વિભાગ હશે. &nbsp;સરકારનું હિત જળવાય રહે તેવા કોર્ટ કેસમાં તમામ બાબતો કલેકટર કચેરી તરફથી સરકારી વકીલોને પૂરતો સહયોગ મળી રહે તે દિશામાં લહેવાયું છે.</p> <p>&nbsp;</p> <p>તેમણે કહ્યું કે, અમુક જિલ્લામાં રી સર્વેના અમુક પ્રશ્નોનો ટુંક સમયમાં નિકાલ થશે. આ માટે ઉચ્ચ સ્તરીય એક્સપર્ટ કમિટીની બેઠક કરવાના છીએ. જેમાં ઝડપથી નિકાલ લવાશે. ધાર્મિક સંસ્થાઓને અપાયેલ જમીનો અમુક વખત વેચાય જાય છે, જેને અટકાવવા માટે કલેકટરોને સૂચનાઓ આપી છે. સ્ટે સંજ્ઞાન લેવાય તે તમામ પગલાંઓ લેવા કલેકટરને કહેવાયું છે. સરકારી ગૌચર જમીન પર દબાણો ન થાય તે માટે સૂચનાઓ આપી છે. પ્રોપર્ટી કાર્ડ માટેનું કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. તમામ લોકોને તાત્કાલિક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે. રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર દ્વારા જિલ્લા કલેક્ટરોને ત્યાં ઓચિંતી ચકાસણી કરશે અને રિપોર્ટ સરકારને સબમિટ કરશે.</p>

from gujarat https://ift.tt/3m3QNIr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...