મુખ્ય સામગ્રી પર જાઓ

એર ઇન્ડિયામાં ફ્રી હવાઈ યાત્રાની સુવિધા બંધ, સરકારી અધિકારીઓ અને મંત્રીઓએ હવે ખરીદવી પડશે ટિકિટ

<p><strong>નવી દિલ્હી:</strong> ભારત સરકારના અધિકારીઓ હવે એરલાઈન એર ઈન્ડિયામાંથી મફતમાં મુસાફરી કરી શકશે નહીં. ટાટા ગ્રુપનો હિસ્સો બન્યા બાદ એર ઈન્ડિયાએ ક્રેડિટ ફેસિલિટી બંધ કરી દીધી છે. તેથી, સરકારે તેના તમામ મંત્રાલયો/વિભાગોને એરલાઇનના બાકી લેણાં તાત્કાલિક ક્લિયર કરવા જણાવ્યું છે. આ સંદર્ભમાં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે એક મેમોરેન્ડમ જારી કરીને માહિતી આપી છે. એટલે કે હવે એર ઈન્ડિયાથી હવાઈ મુસાફરી કરવા માટે એવા સરકારી અધિકારીઓને પણ પૈસા ચૂકવવા પડશે, જેમનો પ્રવાસ ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે.</p> <p>એર ઈન્ડિયા પાસે વર્ષ 2009થી એવી સુવિધા હતી કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ ફ્લાઈટ્સના કિસ્સામાં, ભારત સરકારના મંત્રાલયો/વિભાગોના અધિકારીઓ સરકારી ખર્ચે મુસાફરી કરી શકતા હતા. એર ટ્રાવેલ ટિકિટની કિંમત પાછળથી એર ઈન્ડિયા અને સરકાર વચ્ચે સેટલ થઈ ગઈ હતી. પરંતુ એર ઈન્ડિયા પર છેલ્લા ઘણા વર્ષોથી ભારત સરકારનું ઘણું દેવું છે.</p> <p><strong>તમે હવે રોકડમાં ટિકિટ ખરીદી શકો છો</strong></p> <p>હવે સરકારે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તે ટાટા જૂથમાં પાછું ગયું છે. તેથી એરલાઈને એર ટિકિટની ખરીદી પર ક્રેડિટ સુવિધા બંધ કરી દીધી છે. જારી કરાયેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલય/વિભાગના અધિકારીઓ આગળની સૂચનાઓ સુધી રોકડ દ્વારા એર ઈન્ડિયાની ટિકિટ ખરીદી શકે છે.</p> <p><strong>એર ઈન્ડિયાનો ઈતિહાસ શું છે</strong></p> <p>એર ઈન્ડિયા અગાઉ ટાટા ગ્રુપની કંપની હતી, જેની સ્થાપના જેઆરડી ટાટાએ વર્ષ 1932માં કરી હતી. પરંતુ જ્યારે 1947માં આઝાદી બાદ તેનું રાષ્ટ્રીયકરણ થયું.</p> <p>વર્ષ 1953માં સરકારે આ કંપનીના સ્થાપક જેડી ટાટા પાસેથી માલિકી હક્કો ખરીદ્યા હતા. જે બાદ કંપનીનું નામ એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ લિમિટેડ થઈ ગયું. હવે 68 વર્ષ બાદ કંપનીની માલિકી ફરીથી ટાટા ગ્રુપને આપવામાં આવી છે. અગાઉ 2018માં પણ સરકારે એર ઈન્ડિયાને વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.</p>

from india https://ift.tt/2ZwQ4q0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...