મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતના આ શહેરમાં બન્યુ એશિયાનુ પહેલુ તરતુ થિયેટર, વાયરલ વીડિયોમાં જુઓ શાનદાર નજારો

<p><strong>Asia's Floating Theatre in Dal:</strong> સિનેમા ઘરમાં તમે કેટલીયવાર ફિલ્મો જોઇ હશે, પરંતુ શું તમે ક્યારેય નાવડીમાં તરતુ થિયેટર (Floating Theatre) જોયુ છે, જી હાં તમે બિલકુલ બરાબર વાંચ્યુ. આ અનોખુ થિયેટર કાશ્મીરના ડલ તળાવમાં બનાવવામાં આવ્યુ છે, જેમાં પર્યટક નાવડીમાં બેસીને ફિલ્મો જોઇ શકે છે. આ થિયેટરનુ નિર્માણ એક પ્રાઇવેટ થિયેટર ગૃપે પર્યટન વિભાગની સાથે મળીને કર્યુ છે. આ તળાવમાં ચાર મોટી મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. આ તરતા થિયેટરમાં પહેલીવાર ફિલ્મ 'કાશ્મીર કી કલી' બતાવવામાં આવી છે. ફિલ્મમાં શમ્મી કપૂર અને શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકા છે.</p> <p>ફિલ્મની મજા દર્શકોએ શિકારે પર બેસીને તરીને લીધી. આ તરતુ થિએટર માત્ર ભારત જ નહીં એશિયાનુ સૌથી અદભૂત થિયેટર છે. આ થિયેટરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકોને આનો વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી હજારો વાર આ વીડિયોને જોવામાં આવી ચૂક્યો છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Jammu and Kashmir administration has started the first-ever open-air floating theatre in Dal Lake of Srinagar, Kashmir yesterday <a href="https://t.co/tZvhaqn2nV">pic.twitter.com/tZvhaqn2nV</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1454332182269333506?ref_src=twsrc%5Etfw">October 30, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>વાયરલ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કાશ્મીરમાં ડલ તળાવમાં લોકો મોટી સ્ક્રીનમાં શમ્મી કપૂર અને શર્મિલા ટાગોરની ફિલ્મ કાશ્મીર કી કલીનો આનંદ ઉઠાવી રહ્યો છે. આની સાથે જ શિકારો ડેકૉરેશન કરવામાં આવ્યુ છે, તે અંધારામાં એકદમ સુંદર લાગી રહ્યું છે. આ નજારો મનમોહક છે. આ પગલાથી પર્યટકોને કાશ્મીરની સુંદરતાને એન્જૉય કરવા માટે એકવાર મોકો મળશે. આની સાથે જ આ કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં ખુબ મદદ કરશે.ફિલ્મની મજા દર્શકોએ શિકારે પર બેસીને તરીને લીધી. આ તરતુ થિએટર માત્ર ભારત જ નહીં એશિયાનુ સૌથી અદભૂત થિયેટર છે.</p>

from india https://ift.tt/3msTOlt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...