મુખ્ય સામગ્રી પર જાઓ

ગીર સોમનાથ-કચ્છમાં આજે ભૂકંપના પાંચ પાંચ આંચકા અનુભવાયા, જાણો વિગત

<p><strong>કચ્છઃ</strong> આજે ગીર સોમનાથ અને કચ્છ જીલ્લામાં ભૂંકપના પાંચ પાંચ આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ચાર અને એક આંચકો ગીર સોમનાથમાં નોંધાયો હતો.&nbsp;</p> <p>1. રાત્રે 1.41 વાગ્યે દુધઇમાં ભૂકંપનો આંચકો<br />રિક્ટર સ્કેલ 2.4 ની તીવ્રતા<br />દુધઇ 23 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ</p> <p><br />2. રાત્રે 1.57 વાગ્યે ભચાઉમાં ભૂકંપનો આંચકો<br />રિક્ટર સ્કેલ 2.4 ની તીવ્રતા<br />ભચાઉથી 12 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ</p> <p><br />3. સવારે 7.4 વાગ્યે &nbsp;દુધઇમાં ભૂકંપનો આંચકો<br />રિક્ટર સ્કેલ પર 2.1 ની તીવ્રતા<br />દુધઇથી 23 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ</p> <p><br />4. સવારે 7.30 વાગ્યે કંડલામાં ભૂકંપનો આંચકો<br />રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા<br />કંડલાથી 2 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ</p> <p><br />5. બપોરે 2.54 વાગ્યે તાલાલામાં ભૂકંપનો આંચકો<br />રિક્ટર સ્કેલ પર 2.3 ની તીવ્રતા<br />તાલાલાથી 44 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ<br /><br /></p> <p><strong>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું તે શું કહ્યું કે બધા પત્રકાર પરીષદમાં ખડખડાટ હસી પડ્યા?</strong></p> <p>ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. ભાજપનો ભવ્ય વિજય થતાં કમલમ ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જ્યારે કોંગ્રેસ અને આપ કાર્યાલયો પર સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે ભવ્ય વિજય પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જોકે, મુખ્યમંત્રીના નિવેદન સમયે હાંસ્યનું મોજું ફરી વળ્યું હતું.</p> <p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય વિજય પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી. એ તો અત્યારથી લાગી ગયા કે, આ ત્રણ સીટ ઓછી કેમ આવી એમ. એટલે મારા મગજમાં એવું આવ્યું કે, હવે 182 પ્રમાણે ચાલવાનું છે બધાએ, એટલું સમજી લેજો. તેમણે કાર્યકરોને શુભકામના પાઠવી હતી અને કહ્યું કે, ભાજપના હોદ્દેદાર પણ કાર્યકર તરીકે કામ કરવા ટેવાયેલા છે. તેમના આ નિવેદન સમયે પત્રકાર પરીષદમાં બધા ખડખડાટ હસી પડ્યા હતા. મુખ્યમંત્રી પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.</p> <p>સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય નહીં ચાલે. જે ખૂબ ગાજ્યા હતા, તેને એક બેઠક મળી છે. કોંગ્રેસને ફ્કત બે જ બેઠક મળી છે. થરા નગર પાલિકામાં પણ ભાજપે 20 બેઠક સાથે જીત મેળવી છે. જિલ્લા પંચાયતોમાં આઠમાંથી પાંચ બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની 45માંથી 28 બેઠકો જીતી છે. નગર પાલિકાની 45માંથી 37 બેઠકો જીતી છે. જે ઉમેદવારોના વિજય થયા છે તે નાગરિકોના હિતમાં કાર્યો કરશે. પ્રધાનમંત્રી મોદી, અમિતભાઈ શાહ, જે.પી. નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર. તમામ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. જનતાએ અમારા પર મુકેલો વિશ્વાસ એળે નહીં જાય.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3ldpLhk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...