મુખ્ય સામગ્રી પર જાઓ

ઐતિહાસિક સ્થળની મુલાકાતે ગયેલુ કપલ એકાંત જોઇને ત્યાં જ માણવા લાગ્યુ શરીર સુખ, લોકો જોઇ ગયા ને પછી.........

<p><strong>Couple Arrested due to Obscenity In Thailand:</strong> થાઇલેન્ડ (Thailand)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કપલને પલ્બિક પ્લેસ પર શરીર સુખ માણવુ ભારે પડી ગયુ છે. રિપોર્ટ પ્રમાણે અહીં કપલ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવ્યુ હતુ, પરંતુ એકાંત જોઇને રોમાન્ટિક થઇ ગયા ને શરીર સુખ માણવા લાગ્યા હતા, જોકે, બાદમાં પોલીસે આ કપલ પર કાર્યવાહી કરી હતી.&nbsp;</p> <p>કપલની ધરપકડ (Couple Arrested) કરાઇ, કેમ કે આ લોકો થાઇલેન્ડના ઐતિહાસિક સ્મારક પર શરીર સુખ માણી રહ્યાં હતા. જોકે વાત એમ છે કે, જ્યારે આ કપલ અહીં આવ્યુ તો તે રોમેન્ટિક થઇ ગયુ અને બન્ને એકાંત જોઇને શરીર સુખ માણવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાકો લોકોએ કપલને આ નગ્ન હાલતમાં જોઇ લીધા હતા, અને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો બનાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઇને કપલને પકડી લીધુ હતુ.&nbsp;</p> <p>એક રિપોર્ટ અનુસાર, આ ઘટના થાઇલેન્ડ ચિયાંગ માઇ (Chiang Mai) પ્રાંતની છે. આ કપલ એક ઐતિહાસિક સ્થળ (Historic Place of Thailand) પર શરીર સુખ માણી રહ્યું હતુ ત્યારે કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો, અને બાદમાં તેને વાયરલ (Viral Video) કરી દીધો હતો. આ પછી 22 ઓક્ટોબર 2021એ આ વીડિયો પોલીસની નજરમાં આવ્યો, અને પોલીસે કપલની શોધખોળ કરીને પકડી લીધુ હતુ. &nbsp;</p> <p>ધરપકડ કરાયેલા કપલમાં મહિલાનુ નામ સિરીરાની છે અને તે 42 વર્ષની છે, જ્યારે પ્રેમીનુ નામ ચાલરમ છે, અને તે 48 વર્ષનો છે. પુછપરછમાં બન્નેએ ઐતિહાસિક સ્થળ પર શરીર સુખ માણવાની વાત કબુલી લીધી છે. આની સાથે જ તેને પોલીસને એ પણ બતાવ્યુ છે કે તેને પબ્લિક પ્લેસ (Public Place) પર તેમની શરીર સુખ માણવાની કોઇ યોજના ન હતી. &nbsp;</p> <p>ચાલરમે આ ઘટના પર કહ્યું- આ બધુ અચાનક થઇ ગયુ, અમારો ઇરાદો કોઇ ઐતિહાસિક સ્થળ પર ખરાબ કામ કરવાનો બિલકુલ ન હતો. હું અમારી આ કરતૂત માટે ચિયાંગ માઇના લોકો સાથે વિના શરતે માફી માંગુ છુ, અને વાયદો કરી છું કે ફરીથી ક્યારેય આવુ નહીં કરુ. મામલામાં પોલીસે કહ્યું કે આ કપલ અલગ અલગ શહેરોના છે. પુછપરછમાં બન્નેએ ગુનો કબુલી લીધો છે, અને આ વાત પર માફી પમ માંગી લીધી છે. આવી ઘટના ફરીથી ના થાય તે માટે પોલીસનુ હવે સુમસામ એકાંત વાળા સ્થળો પર વધુ પેટ્રૉલિંગ રહેશે.</p>

from world https://ift.tt/3nDDyOb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...