મુખ્ય સામગ્રી પર જાઓ

રાજયના આ શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો, આગામી ત્રણ દિવસ બાદ આ શહેરોમાં વધશે ઠંડીનું પ્રમાણ

<p><strong>Weather update:</strong>હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની ઠંડીનું પ્રમાણ વધશે.રાજ્યમાં હાલ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વરસાદની વિદાય સાથે શિયાળાની ઘીમી ગતિએ શરૂઆત થઇ રહી છે. અમદાવાદ સહિત 9 શહેરમાં તાપમાન 20 ડિગ્રીની નજીક તાપમાન નોંધાતા અહીં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વલસાડમાં 15 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડતાં અહીં &nbsp;સૌથી વધુ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યોમાં 2થી3 ડિગ્રી હજુ તાપમાનનો પાર ગગડવાની આગાહી કરી છે. જેથી આગામી ત્રણ દિવસ બાદ વધુ ઠંડીનો ચમકારો વર્તાશે.</p> <p>&nbsp;</p> <p>ઉલ્લેખનિય છે કે, ભારતના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો છે. તો કચ્છમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડીની શરૂઆતની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પાડ્યાં. કચ્છમાં સવારમાં વાતાવરણમાં પલટો આવતા માંડવી તાલુકાના ગામડામાં વરસાદ જોવા મળ્યો. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ જોવા મળશે.</p> <p>હવામાન વિભાગે એક સપ્તાહ બાદ સવારમાં ધુમ્મસથી સાથે ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વાદળોની સ્થિતિને જોતા હવામાનશાસ્ત્રીનો અનુમાન છે કે, એક સપ્તાહ બાદ રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વર્તાશે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ" href=" match-16-preview-at-dubai-international-stadium-743869" target="">T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ</a></p> <p><a title="Corona Cases: દિવાળી પહેલા શું છે અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર ? સુરત કરતાં આ જિલ્લામાં વધુ એક્ટિવ કેસ" href="https://ift.tt/3B7kgoX" target="">Corona Cases: દિવાળી પહેલા શું છે અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર ? સુરત કરતાં આ જિલ્લામાં વધુ એક્ટિવ કેસ</a></p> <p><a title="ગુજરાતના આ શહેરોમાં વધ્યો કોરોનાનો ખતરો, રિકવરી કરતા ફરી નોંધાયા વધુ કેસ" href="https://ift.tt/2ZabwRH" target="">ગુજરાતના આ શહેરોમાં વધ્યો કોરોનાનો ખતરો, રિકવરી કરતા ફરી નોંધાયા વધુ કેસ</a></p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3GcLGNY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...