મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરાઃ ડોક્ટરે યુવતી સાથે હોસ્પિટલમાં માણ્યું શરીર સુખ, વારંવાર સંબંધ બાંધતાં થઈ ગર્ભવતી ને પુત્રને આપ્યો જન્મ, પછી......

<p><strong>વડોદરાઃ</strong> વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતાની સારવાર માટે આવેલી પરીણિત યુવતી સાથે &nbsp;ડોક્ટરે હોસ્પિટલમાં જ શરીર સુખ માણ્યું હતું. એ પછી ડોક્ટરે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. યુવતીએ બાળકને પણ જન્મ આપ્યો હતો.</p> <p>આ કેસમાં યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ડોક્ટર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યો છે. ડોક્ટર સયાજી હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.</p> <p>આ બનાવની વિગત એવી છે કે, 2018માં પરીણિત યુવતીની માતાની તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી મેડિસીનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટરના સંપર્કમાં આવી હતી. ડોક્ટરે યુવતીનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક કર્યો હતો. એક વાર તેમણે હોસ્પિટલમાં જ યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા હતા.</p> <p>ડોક્ટરે યુવતી સાથે અવાર-નવાર શરીર સુખ માણતાં યુવતી &nbsp;ગર્ભવતી બની ગઇ હતી &nbsp;અને બાળકને જન્મ પણ આપ્યો હતો. એ પછી ડોક્ટરે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. યુવતીએ લગ્નની વાત કરતાં &nbsp;ડોક્ટર યુવતીને સંગમ ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો. એપોર્ટમેન્ટમાં હાજર ડોક્ટરના કાકા , અન્ય એક વ્યક્તિ તથા અન્ય એક યુવતીએ ધમકી આપી હતી. તેમણે યુવતીને કહ્યું હતું કે, બાળકને લઇ નહીં જાય તો મારી નાંખીશું અથવા અનાથ આશ્રમમાં મૂકી દઇશું. તેમણે યુવતી સામે જ્ઞાતિવાચક &nbsp;અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. યુવતીના પતિને પણ ડોક્ટર અને &nbsp;તેના પરિવારજનોએ ધમકી આપી હતી.</p> <p>આ ઘટનાને પગલે યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ડોક્ટર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ડોક્ટરની ધરપકડ કરી હતી. આ &nbsp;બનાવ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરી ડોક્ટરને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.</p>

from gujarat https://ift.tt/2YxB3o9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...