મુખ્ય સામગ્રી પર જાઓ

ટુ વ્હીલરના માલિકો માટે ખરાબ સમાચારઃ જાણો, મોદી સરકારે શું કરી મોટી જાહેરાત?

<p>નવી દિલ્લીઃ દેશના ટુ વ્હીલર માલિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ટુ વ્હીલરને લઈને મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ટુ વ્હીલરના માલિકોને થવાની છે.&nbsp;કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના રજીસ્ટ્રેશનની રિન્યૂઅલ (renewal of registration) ફીને લઈને &nbsp;મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ફીમાં આઠ ગણો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ, હવે આવતા વર્ષે એપ્રિલથી જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે, જે જૂની કિંમત કરતા લગભગ 8 ગણા વધારે છે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી વર્ષથી નવી વ્યવસ્થા અમલમાં મુકી છે.</p> <p>&nbsp;</p> <p><strong>8</strong><strong>&nbsp;ગણી ફી ચૂકવવી પડશે</strong></p> <p>&nbsp;</p> <p>જૂના વાહનોના નવીકરણ અંગે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત, અને નોંધણી માટેની ફીમાં આઠ ગણો વધારો કર્યો છે, તે નવો નિયમ રાષ્ટ્રીય વાહન જંક નીતિનો ભાગ છે. આ નોટિફિકેશન અનુસાર, 15 વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટના રિન્યુઅલ માટે હવે પહેલા કરતા આઠ ગણી વધુ ફી ચૂકવવી પડશે.</p> <p>&nbsp;</p> <p><strong>આટલી હશે ફી</strong></p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot"> <div>&nbsp;</div> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__">&nbsp;</div> </div> </div> </div> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>સરકારે જૂના વાહનોના નવીકરણ માટે બનાવેલા નવા નિયમની સૂચના મુજબ, 15 વર્ષ જૂની કારના રજીસ્ટ્રેશનના નવીકરણ માટે, 600 ને બદલે 5000 રૂપિયા, બાઇક માટે 300 ને બદલે 1,000 રૂપિયા, બસ અથવા ટ્રક માટે 1500 રૂપિયાને બદલે 12,500 રૂપિયા ચાર્જ લાગુ પડે છે.</p> <p>&nbsp;</p> <p><strong>દિલ્હી-એનસીઆરમાં લાગુ થશે નહીં</strong></p> <p>&nbsp;</p> <p>કેન્દ્ર સરકારે બનાવેલો આ નવો નિયમ દિલ્હી-એનસીઆરમાં રહેતા વાહન માલિકોને લાગુ પડશે નહીં. વાસ્તવમાં, દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનો પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.</p> <p>&nbsp;</p> <p>આ સિવાય સરકારે બનાવેલા આ નિયમોમાં રજિસ્ટ્રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ જેવું હશે, જેના માટે 200 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. સરકારે બનાવેલા આ નિયમો 1 એપ્રિલ 2022 થી અમલમાં આવશે.</p>

from india https://ift.tt/3Fo0ZTJ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...