મુખ્ય સામગ્રી પર જાઓ

ગોધરા સિવિલ હોસ્પિટલમાં બીમાર ત્રણ બાળકોને ચઢાવી દેવાઇ એક્સપાયરી ડેટની બોટલ, જાણો પછી શું થયું

<p><strong>હોસ્પિટલ બેદરકારી:</strong>ગોઘરા સિવિલ &nbsp;હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આ આવી છે. અહીં નર્સે બાળકને એકસપાયરી ડેટની &nbsp;બોટલ ચઢાવી દેવાઇ.</p> <p>ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક વોર્ડમાં સ્ટાફની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં &nbsp;સરવાર દરમિયાન બીમાર બાળકોને એક્સપાયરી ડેટનો બોટલ ચઢાવી દેવાઇ હતી. અહીં ત્રણ બાળકોને આ રીતે એકસપાયટી ડેટની બોટલ ચઢાવી દેવાઇ હતી. બાળકના પેરેન્ટસે આ મદ્દે &nbsp;ધ્યાન દોર્યં છતાં હોસ્પિટલના સ્ટાફ આ મુદ્દાને ગંભરતાથી ન લેતા હોસ્પિટલમાં બાળકના પરિજનોએ ઉહાપોહ મચાવ્યો હતો.</p> <p>ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલ પીડિયાટ્રિક વોર્ડ માં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. અહીંબાળકને એક્સપાઈરી ડેટ વાળો બોટલ ચઢાવી દેવામાં આવી હતી. એકસપાયરી ડેટની બોટલ ચડાવવાનો વીડ઼િયો પણ સામે આવ્યો છે. જુલાઈ મહિનાનો એકપાઈર્ડ થયેલ બોટલ બાળ દર્દી ને ચડાવતાં આ બાબતે વાલીએ નર્સની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું જો કે પહેલી વખત વાલીઓએ ધ્યાન દોરતા આ મુદ્દે હોસ્પિટલના સ્ટાફે આ મુદ્દાના ગંભીરતાથી ન હતો લીધો. જો કે વાલી ઉહાપોહ કરતા લાંબા સમય બાદ આખરે અડધી બોટલ ચઢી ગયા બાદ એક્સપાયરી ડેટની બોટલ ઉતારી લેવાઇ હતી. આ સમગ્ર મુદ્દે હોસ્પિટલ તંત્રએ કહી પણ કહેવાનું ટાળ્યું&nbsp; છે. આ ધટનાના સાક્ષી સમગ્ર મામલે પીડિયાટ્રિક વોર્ડ પર હાજર સ્ટાફ મૌન સેવ્યું છે. હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઇ બાળ દર્દી સાજા થવાને બદલે વધું બીમારીનો ભોગ બને તેવી બાળ દર્દીના પરિજનને ચિંતા વ્યાપી છે.</p> <p>એક્સપાયરી ડેટ વાળા ઇંજેકશન કે દવા લેવાથી શું નુકસાન થઇ શકે છે. તે અહીં સમજવું જરૂરી છે. એક્સપાયરી ડેટની દવા, ઇંજેકશન, બોટલ ચઢાવવાની શું આડઅસર હોઇ શકે. સમજીએ..</p> <p><strong>એક્સપાયરી ડેટની દવા કે ઇંજેકશનની આડઅસર</strong></p> <p>એક્સપાયરી ડેટની દવા કે ઇંજેકશન કે બોટલ ચઢાવવાથી દર્દીને એ આપેલી દવાની અસર નથી થતી. જેના કારણે રિકવરીમાં સમય લાગે છે અને જો દર્દીની ગંભીર સ્થિતિ હોય અને એક્સપાયરી ડેટની દવા આપવામાં આવે તો દવાની અસર&nbsp; ન થતાં દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે.</p>

from gujarat https://ift.tt/3vbRrWY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...