મુખ્ય સામગ્રી પર જાઓ

By Polls: ભાજપે કારગિલ યુદ્ધના બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને કઈ સીટ પરથી આપી ટિકિટ ?

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 30 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ત્રણ લોકસભા બેઠકો અને વિવિધ રાજ્યોની 16 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.</p> <p><strong>લોકસભાની પેટા ચૂંટણી માટે કોને આપી ટિકિટ</strong></p> <p>કારગિલ યુદ્ધના અનુભવી બ્રિગેડિયર ખુશાલ ઠાકુર (નિવૃત્ત) ને ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની મંડીથી ટિકિટ આપવામાં આવી છે. તે 18 ગ્રેનેડિયર્સના કમાન્ડિંગ ઓફિસર હતા, જે 1999 માં ટાઇગર હિલના સફળ કબજાનો ભાગ હતા. જ્યારે જ્ઞાનેશ્વર પાટીલને ખંડવામાંથી ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહેશ ગામિતને ઉમેદવાર બનાવ્યા છે.</p> <p><strong>વિધાનસભા પેટા ચૂંટણીમાં કોને બનાવ્યા ઉમેદવાર</strong></p> <p>વિધાનસભાની પેટાચૂંટણીમાં આંધ્રપ્રદેશની બાડવેલ (એસસી) પરથી પુન્થાલા સુરેશ, હરિયાણાની એલનાબાદતી ગોવિંદ કાંડા, હિમાચલ પ્રદેશની ફતેપુરથી બલદેવ ઠાકુર, આંકીથી રતન સિંહ પાલ અને ગુલાબ ટેકરીથી નીલમ સરાયકને ઉમેદવાર જાહેર કર્યા છે. કર્ણાટકની સિંદગીથી રમેશ મુસાનુર, હંગલથી શિવરાજ સજ્નાર, મધ્યપ્રદેશની પૃથ્વીપરથી શિશુપાલ યાદવ, રાજગાંવથી પ્રતિમા બાગરી, જોબાટથી સુલોચના રાવત અને રાજસ્થાનના બલરામનગરથી હિમ્મત સિંહ ઝાલા તથા ધારિયાવાડથી ખેત સિંહ મીણાને ટિકિટ આપી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Bharatiya Janata Party has released its list of candidates for by-polls to three Lok Sabha seats in UT of Dadra &amp; Nagar Haveli, Madhya Pradesh and Himachal Pradesh and 16 Assembly seats of various States to be held on 30th October <a href="https://t.co/IZCF746uXm">pic.twitter.com/IZCF746uXm</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1445954289927483393?ref_src=twsrc%5Etfw">October 7, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <h2><strong>આ પણ વાંચોઃ&nbsp; <a title="India Corona Cases: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50 લાખ નજીક, જાણો આજે કેટલા નોંધાયા કેસ" href="https://ift.tt/3iERKEO" target="">India Corona Cases: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50 લાખ નજીક, જાણો આજે કેટલા નોંધાયા કેસ</a></strong></h2> <h2 class="article-title "><a title="Navratri 2021 : શેરી-સોસાયટી અને ફ્લેટમાં રમી શકાશે ગરબા, જાણો શું છે ગાઇડલાઇન?&nbsp;" href="https://ift.tt/3ljkeFT" target="">Navratri 2021 : શેરી-સોસાયટી અને ફ્લેટમાં રમી શકાશે ગરબા, જાણો શું છે ગાઇડલાઇન?&nbsp;</a></h2>

from india https://ift.tt/2YqDI2c

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...