મુખ્ય સામગ્રી પર જાઓ

Chardham Yatra: જાણો ક્યારે બંધ થશે બદ્રીનાથના કપાટ ? જાણો વિગત

<p><strong>ચમોલીઃ</strong> ચારધામની યાત્રા માટે હવે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. આગામી મહિને ચારધાના કપાટ શિયાળાના કારણે બંધ થશે. બદ્રીનાથ ધામના કપાટ 20 નવેમ્બરે બંધ કરવામાં આવશે. જેની ઔપચારિક આજે કરવામાં આવી છે. કેદારનાથ તથા યમુનોત્રી ધામના કપાટ 6 નવેમ્બરે ભાઈબીજના દિવસે બંધ થશે. જ્યારે ગંગોત્રી ધામના કપાટ પાંચ નવેમ્બરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ થશે.</p> <p>ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, શિયાળાના કારણે બદ્રીનાથ ધામના કપાટ 20 નવેમ્બરે સાંજે 6.45 કલાકે બંધ થશે. ચારધામ યાત્રાથી ઈ પાસ સિસ્ટમ હટવાની સાથે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બદ્રીનાથ ધામમાં હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓમાં જોરદાર ઉત્સાહ છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Uttarakhand | Badrinath Shrine to close for visitors from November 20 at 6:45 pm, in view of winter season: Chardham Devsthanam Board<br /><br />(file photo) <a href="https://t.co/TnwwQHEPCW">pic.twitter.com/TnwwQHEPCW</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1448931890090561538?ref_src=twsrc%5Etfw">October 15, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલના કહેવા મુજબ, પાસ સિસ્ટમ ખતમ કરવાના કારણે અહીંયા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. હાલ બદ્રીનાથ ધામમાં સવારે અને સાંજે કડકડતી ઠંડી પડતી હોવા છતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે.</p> <p class="first-paragraph">ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે.&nbsp;ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ (તમિલનાડુ), પૂર્વમાં જગન્નાથપુરી (ઓડિશા) અને પશ્ચિમમાં દ્વારકા&nbsp;(ગુજરાત) એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="Petrol Diesel Price Hike: આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલો થયો વધારો" href="https://ift.tt/3lJZA22" target="">Petrol Diesel Price Hike: આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલો થયો વધારો</a></strong></h2> <h2><a title="Gujarat Corona Cases: તહેવારોમાં છૂટ ભારે પડી, પોણા ત્રણ મહિના બાદ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ" href="https://ift.tt/30xwfzL" target="">Gujarat Corona Cases: તહેવારોમાં છૂટ ભારે પડી, પોણા ત્રણ મહિના બાદ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ</a></h2>

from india https://ift.tt/3j4JJsU

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...