મુખ્ય સામગ્રી પર જાઓ

લખનઉ એરપોર્ટ પર જમીન પર બેસી ગયા છત્તીસગઢના CM, જાણો કારણ?

<p>લખનઉઃ ઉત્તર&nbsp; પ્રદેશના લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતોના મોત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાં હાજર પોલીસ જવાનોએ તેઓને બહાર જતા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂપેશ બઘેલ એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા હતા. આ સંબંધમાં તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારના આદેશ વિના મને લખનઉ એરપોર્ટ પરથી બહાર જતા રોકવામાં આવી રહ્યા છે. ધરણા પર બેસેલા બઘેલે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે જમીન પર બેસેલા જોવા મળી રહ્યા છે અને તેમની આસપાસ સુરક્ષાકર્મી તૈનાત છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">बिना किसी आदेश के मुझे लखनऊ एयरपोर्ट से बाहर जाने से रोका जा रहा है। <a href="https://t.co/4wwslm9bZr">pic.twitter.com/4wwslm9bZr</a></p> &mdash; Bhupesh Baghel (@bhupeshbaghel) <a href="https://twitter.com/bhupeshbaghel/status/1445298518239764481?ref_src=twsrc%5Etfw">October 5, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ધરણા પર બેસેલા પોતાની ફોટો સાથે બઘેલે લખ્યું કે કોઇ પણ પ્રકારના આદેશ વિના મને લખનઉ એરપોર્ટ બહાર જતા રોકવામાં આવી રહ્યા છે. લખનઉ રવાના થતા અગાઉ તેમણે ટ્વિટ કરી&nbsp; આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે હું લખનઉ માટે નિકળી ચૂક્યો છું. ખેડૂતો સાથે ન્યાય થઇને રહેશે.</p> <p>મુખ્યમંત્રી બઘેલે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુરક્ષાકર્મીએ તેમને એરપોર્ટ બહાર જતા રોકી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષાકર્મીઓને સવાલ પણ કરી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે મુખ્યમંત્રી સુરક્ષાકર્મીઓને પૂછી રહ્યા છે કે મને બહાર જતો કેમ રોકવામાં આવી રહ્યો છે.</p> <p>&nbsp;</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-election-result-2021-aap-win-ubsal-taluka-panchayat-by-poll-742098">જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gandhinagar/gujarat-election-result-2021-4-seats-of-thara-napar-palika-s-ward-number-1-win-by-bjp-742096">ઓખા પછી થરા નગર પાલિકામાં પણ ભાજપનો ડંકો વાગ્યો, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/india/the-center-of-terror-imran-calls-bin-laden-a-martyr-india-reprimands-pakistan-in-un-742088">પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે &ndash; UNમાં ભારત</a></strong></p>

from india https://ift.tt/3lbCctL

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...