મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine: રસીકરણ મુદ્દે ભારતની મોટી સિદ્ધી, આંકડો 100 કરોડને પાર

<p>ભારતે કોરોના રસીકરણમાં મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કુલ રસીકરણનો આંક 100 કરોડને પાર થઈ ગયો છે.&nbsp;જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.&nbsp;</p> <p><strong>ડોકટરો, </strong><strong>નર્સો, </strong><strong>સ્વચ્છતા કામદારો અને અન્ય લોકોનું સન્માન કરવામાં આવશે</strong></p> <p>આ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા ડોકટરો, નર્સો, સ્વચ્છતા કામદારો અને અન્ય લોકોને સન્માનિત કરવામાં આવશે. આ સાથે, રસીકરણને પ્રોત્સાહન આપવા માટે ભાજપ દ્વારા લોકોને રસીકરણ કેન્દ્રમાં લાવવા અને ઘરે પાછા મુકવા માટે પીક એન્ડ ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ કોઇમ્બતુરમાં હાજર રહેશે, જ્યારે સાંસદ અને પક્ષના મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ લખનૌમાં હાજર રહેશે. અરુણ સિંહ કહે છે કે દેશમાં રસીકરણનો 100 કરોડનો આંકડો માત્ર પીએમ નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને કારણે જ શક્ય બન્યો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India achieves the landmark one billion COVID19 vaccinations mark <a href="https://t.co/g7DYqcvgjK">pic.twitter.com/g7DYqcvgjK</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1451040059742842890?ref_src=twsrc%5Etfw">October 21, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>છેલ્લા 20 દિવસમાં નોંધાયેલા કેસ</p> <p>1 ઓક્ટોબરઃ 26,727</p> <p>2 ઓક્ટોબરઃ 24,534</p> <p>3 ઓક્ટોબરઃ 22,842</p> <p>4 ઓક્ટોબરઃ 20,799</p> <p>5 ઓક્ટોબરઃ 18,346</p> <p>6 ઓક્ટોબરઃ 18,383</p> <p>7 ઓક્ટોબરઃ 22,431</p> <p>8 ઓક્ટોબર: 21,527</p> <p>9 ઓક્ટોબરઃ 19,740</p> <p>10 ઓક્ટોબરઃ 18,106</p> <p>11 ઓક્ટોબરઃ 18,132</p> <p>12 ઓક્ટોબરઃ 14,313</p> <p>13 ઓક્ટોબરઃ 15,823</p> <p>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</p> <p>15 ઓક્ટોબરઃ 16,862</p> <p>16 ઓક્ટોબરઃ 15,981</p> <p>17 ઓક્ટોબરઃ 14,146</p> <p>18 ઓક્ટોબરઃ 13,596</p> <p>19 ઓક્ટોબરઃ 13,058</p> <p>20 ઓક્ટોબરઃ 14,623</p> <p>કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા</p> <p>કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે &nbsp;&nbsp; દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર &nbsp;કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે. <br /><br /></p>

from india https://ift.tt/3m00Ii5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...