મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine: WHO ના નિષ્ણાંતોએ આ લોકોને કોરોના રસીનો ત્રીજી ડોઝ આપવાની ભલામણ કરી

<p><strong>Corona Vaccine:</strong> વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ -19 રસીના વધારાના ડોઝની ભલામણ કરી છે. તેમની દલીલ એવી છે કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે લોકોને રસીકરણ પછી પણ અન્ય લોકો કરતા રોગ અથવા 'બ્રેકથ્રુ ચેપ' નું જોખમ વધારે છે. વૈજ્ઞાનિકો રસીકરણ પછીના ચેપના કેસોને 'બ્રેકથ્રૂ' ચેપ કહે છે કારણ કે કોરોના વાયરસની રસીથી જે રક્ષણાત્મક દિવાલ હોય છે તે તૂટી જાય છે.</p> <p><strong>નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ત્રીજા ડોઝની ભલામણ</strong></p> <p>વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્યુનાઇઝેશન પર નિષ્ણાતોના વ્યૂહાત્મક સલાહકાર જૂથે જણાવ્યું હતું કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પ્રાથમિક રસીકરણ પછી પણ કોવિડ -19 ના ગંભીર રોગનું જોખમ વધારે છે. વેક્સિન ડાયરેક્ટર કેટ ઓ'બ્રાઉને કહ્યું કે પુરાવાને આધારે રસીના ત્રીજા ડોઝની સલાહ આપવામાં આવી છે અને નબળા રોગપ્રતિકારક તંત્ર ધરાવતા લોકોમાં મોટા પ્રમાણમાં ફરીતી ચેપ લાગ્યો છે.</p> <p>પેનલે ચીની કંપની સિનોફાર્મ અને સિનોવાક દ્વારા બનાવવામાં આવેલી રસીથી રસીકરણ પૂર્ણ કરનારાઓને સલાહ પણ આપી હતી. તેમના મતે, રસીકરણના એકથી ત્રણ મહિના પછી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ત્રીજો ડોઝ લેવો જોઈએ. આ માટે લેટિન અમેરિકામાં સંશોધન દરમિયાન જાહેર થયેલા પુરાવાઓને ટાંકીને કહેવામાં આવ્યું કે સમય જતાં રસીથી રક્ષણ ઘટતું જાય છે.</p> <p>નિષ્ણાતોની સ્વતંત્ર પેનલના સેક્રેટરી જોખામ હોમ્બેકે જણાવ્યું હતું કે સિનોફાર્મ અને સિનોવેકના નિરીક્ષણ ડેટા દર્શાવે છે કે વૃદ્ધ જૂથમાં બે ડોઝ પછી રસી ઓછી સારી કામગીરી કરે છે. તેમણે કહ્યું, "અમે એ પણ જાણીએ છીએ કે ત્રીજો ડોઝ મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ પેદા કરે છે. તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધોને વધુ સારી સુરક્ષા પૂરી પાડશે."</p> <p><strong>ડબ્લ્યુએચઓ પેનલ </strong><strong>11</strong><strong> નવેમ્બરે બૂસ્ટર ડોઝ ડેટાની સમીક્ષા કરશે</strong></p> <p>પેનલે સિનોફાર્મ અને સિનોવાકની રસીનો ઉપયોગ કરતા આરોગ્ય અધિકારીઓને વિનંતી કરી કે તેઓ વૃદ્ધ વસ્તીમાં રસીનું બે ડોઝનું કવરેજ પૂર્ણ કરે અને પછી ત્રીજા ડોઝ પર કામ કરે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું આ જૂથ સ્વતંત્ર નિષ્ણાતો પર રચાયું છે જે નીતિ તૈયાર કરે છે પરંતુ નિયમનકારી ભલામણો કરતા નથી. O'Brown એ કહ્યું કે પેનલ 11 નવેમ્બરે એક બેઠકમાં બુસ્ટર ડોઝ પર વૈશ્વિક ડેટાની સમીક્ષા કરશે.</p>

from india https://ift.tt/3mO1uh4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...