મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19: ભારતમાં ટૂંકમાં 12 વર્ષથી ઉપરના બાળકોને રસી આપવાનું શરૂ થશે, જાણો પહેલા ક્યા બાળકોને મળશે રસી

<p><strong>Corona Vaccination Drive For Children in India:</strong> દેશમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, દેશમાં 12 વર્ષથી ઉપરના બાળકો માટે કોરોનાની રસી ટૂંક સમયમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. આ બાબતે માહિતી આપતાં, નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) ના ચેરપર્સન એન.કે.અરોરાએ આ મામલે માહિતી આપતાં કહ્યું કે ટૂંક સમયમાં ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે.</p> <p>ચિલ્ડ્રન્સ વેક્સીનેશન ડ્રાઇવ પર વાત કરતા Dr. એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે, 'અમે પહેલા તે બાળકોને રસી આપવાની તૈયારી કરી રહ્યા છીએ જેમને પહેલાથી જ કોઈ રોગ છે. પહેલા આવા બાળકોને રસી આપીને અમે બાકીના બાળકોનું પણ રક્ષણ કરી શકીએ છીએ. આ પછી, ધીમે ધીમે 12 વર્ષથી વધુ ઉંમરના તમામ બાળકોને રસી આપવામાં આવશે. Dr. અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે પહેલા તે બાળકોની રસીકરણ કરવામાં આવે જેમને પહેલાથી જ medical condition છે અને જેથી તેમને પછીથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડે. આ સાથે અમે એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જિલ્લામાં દરેક બાળકને રસીકરણની સુવિધા મળી રહે જેથી તેને રસી મેળવવા માટે દૂર જવું ન પડે.</p> <p><strong>ઝાયડસ કેડિલાને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે</strong></p> <p>તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં ઝાયડસ કેડિલાની ડીએનએ રસીના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપી હતી. આ રસી 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપી શકાય છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારત બાયોટેકનાં બાળકો પર કોવાક્સિન ટ્રાયલનાં પરિણામો આગામી સપ્તાહ સુધીમાં આવવાની શક્યતા છે. આ પછી, 21 થી 22 ઓક્ટોબર વચ્ચે તેના ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવશે.</p> <p>તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. 18 વર્ષથી ઉપરના દેશની 70% વસ્તી પાસે કોરોનાની ઓછામાં ઓછી એક રસી છે. કેટલાક આંકડાઓ અનુસાર, દેશમાં લગભગ 44 કરોડ બાળકો છે જેમને કોરોનાની રસી આપવાની બાકી છે. આંકડા અનુસાર, દેશમાં લગભગ 44 કરોડ બાળકો એવા છે જેમને કોરોનાની રસી આપવાની બાકી છે.</p>

from gujarat https://ift.tt/3FjrZU3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...