મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19 Vaccine: અમેરિકામાં હવે 5-11 વર્ષના બાળકોને પણ અપાશે કોરોના રસી, Pfizerને મળી મંજૂરી

<p><strong>FDA Approved Vaccine For Children 5 to 11 Years:</strong> અમેરિકામાં હવે 5 થી 11 વર્ષ સુધીના બાળકોને પણ કોરોના રસી આપવામાં આવશે. શનિવારે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસને બાળકોની રસીને મંજૂરી આપી છે. ફાઇઝર બાયોટેક અમેરિકામાં 5-11 વર્ષના બાળકોને રસી આપવાની મંજૂરી મેળવનારી પ્રથમ કંપની બની છે.</p> <p><strong>અમેરિકામાં 60 લાખથી વધુ બાળકો સંક્રમિત</strong></p> <p>આ મંજૂરી બાદ ફાઇઝર બાયોટેકે કહ્યું કે, વેક્સિનના બે ડોઝ બાળકોને 21 દિવસના અંતરે અપાશે. ફાઇઝરના ચીફ ઓફિસર અલ્બર્ટ બોલાએ કહ્યું, અમેરિકમાં 60 લાખથી વધારે બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ ઉપરાંત નાની ઉંમરના યુવાનો પણ આ મહામારીની ઝપેટમાં આવ્યા છે. વેક્સિન આવવાથી બાળકોને સુરક્ષા મળશે અને આ જંગમાં પોતાની મોટી ભૂમિકા ભજવશે. આ વેક્સિનથી અમે બાળકો, તેમના પરિવારજનો અને સમાજની સુક્ષા કરી શકીશું.</p> <p><strong>કોરોનાથી બાળકો પર પડ્યો ખરાબ પ્રભાવ</strong></p> <p>યુએસએફડીએના ચીફ ડોક્ટર પીટરે કહ્યું કે, કોરોના મહામારીના કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પણ સામાજિક નુકસાન પણ થયું છે. બાળકો પર મહામારીનો ખરાબ પ્રભાવ પડ્યો છે. મહામારીથી બાળકોએ શારીરિક વિકાસની સાથે સાથે સામાજિક વિકાસ પણ અવરોધ્યો છે. ઉલ્લ્ખનીય છે કે 5 થી 11 વર્ષના આશરે 70 ટકા સંક્રમિત બાળકોએ કોરોના મહામારીમાં ગંભીર લક્ષણોનો સામનોકરવો પડ્યો છે. ઉપરાંત અસ્થમા અને મેદસ્વીતા જેવી બીમારીના પણ શિકાર બન્યા છે.</p> <h1 class="mt0 ng-binding">અમેરિકન સાંસદે મહિલાને ઘરમાં કોફી પીવા બોલાવીને અચાનક.....</h1> <p>અમેરિકાના પૂર્વ વિદેશી મંત્રી હિલેરી ક્લિન્ટનના વિશ્વાસુ સહાયક તરીકે કામ કરનારી મહિલા અધિકારી હુમા આબદીને એક અમેરિકન સાંસદ ઉપર આરોપ લગાવ્યો હતો કે સાંસદે તેને ઘરે કોફી પીવા બોલાવ્યા પછી અચાનક કિસ કરી લીધી હતી. જોકે, હુમાએ સાંસદનું નામ જાહેર કર્યું ન હતું. હિલેરી ક્લિન્ટનની ખૂબ જ વિશ્વાસુ સહાયક ગણાતી હુમા આબદીને તેના પુસ્તકમાં દાવો કર્યો છે કે એક અમેરિકન સાંસદે તેના ઘરે કોફી પીવા માટે બોલાવી હતી અને પછી અચાનક કિસ કરી લીધી હતી. અચાનક સાંસદના આવા વર્તનથી તે હેબતાઈ ગઈ હતી. જોકે, સાંસદે એ પછી તુરંત માફી માગી હતી. અનેક વખત માફી માગ્યા પછી એ ઘરે જતી રહી હતી.</p> <h2><a title="આ પણ વાંચોઃ Coronavirus Update: દેશમાં કોરોનાથી 500થી વધુ લોકોના મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો" href="https://ift.tt/3nL0BXl" target="">આ પણ વાંચોઃ Coronavirus Update: દેશમાં કોરોનાથી 500થી વધુ લોકોના મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો</a></h2>

from world https://ift.tt/3mqzYav

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...