મુખ્ય સામગ્રી પર જાઓ

Covid virus: લાંબા સમયથી કોરોનાગ્રસ્ત રહેલી વ્યક્તિને રિકવરી બાદ પણ આ બીમારીનું જોખમ

<p><strong>Covid virus:</strong>આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય&nbsp; તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.</p> <p>દિર્ધકાલીન કોવિડને નિષ્પક્ષ રીતે પરિભાષિત કરવાના માપદંડ હજુ સુધી નિશ્ચિત નથી થયા. જો કે whoએ તાજેતરમાં જ જણાવ્યું કે, કોરોનાની રિકવરી બાદ પણ ગંભીર રીતે બીમાર લોકોમાં બે મહિના સુધી કોરોના લક્ષણો જોવા મળે છે.</p> <p>જીટીબી હોસ્પિટલના ચિકિત્સક આમીર મરૂફનું કહેવું છે કે, કેટલાક દર્દીઓ તો સાજા થયા બાદ પણ ફરી ભરતી થઇ રહ્યાં છે.તેમણે કહ્યું કે, દીર્ઘકાલીન કોવિડ એક એવી બીમારી અને વિષય છે. જેના પર શોધ માટે ક્લિનિકલ પ્રેકટિસને ધ્યાનમાં રાખવી પડશે. જીવનની ગુણવત્તા અને પરિવાર તથા સમુદાયની આર્થિક સ્થિતિ પર તેની અસરને પણ સારી રીતે સમજવી જરૂરી છે.</p> <p>દીર્ઘકાલીન કોવિડના પ્રભાવ વિશે તેમણે કહ્યું કે, તે કોરોનાની જેમ ઘાતક ગંભીર નથી. સમય સાથે તેમાં સુધાર જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે કોવિડથી રિકવરી બાદ મધ્યમ કે હળવા લક્ષણો મહેસૂસ થાય છે. સાંધામાં દુખાવો, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે.</p> <p>કોવિડની સંક્રમિત થયા બાદ પણ આવા લક્ષણો દેખાતા હોય તો વ્યક્તિ ટીબી જેવી બીમારીનો પણ આ સ્થિતિમાં ભોગ બની શકે છે. તેના કારણે જ કોવિડ બાદ ટીબીના કેસમાં પણ વધારો થયો છે.આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય&nbsp; તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2YWqR8c

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...