મુખ્ય સામગ્રી પર જાઓ

Cruise Party: મહિલાઓ ક્યાં છૂપાવીને ડ્રગ્સ લઈ ગઈ હતી ? જાણીને ચોંકી જશો

<p><strong>Cruise Party:</strong> મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી દરમિયાન, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે રાત્રે દરોડો પાડીને એક મોટા અભિનેતાના પુત્ર સહિત દસ લોકોની અટકાયત કરી હતી. આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબીના સુત્રોનુ કહેવુ છે કે, ક્રુઝ પર પાર્ટી માટે સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતુ.કોઈએ પેન્ટની સિલાઈમાં તો કોઈએ શર્ટના કોલરમાં તો મહિલાઓએ પર્સના હેન્ડલમાં ડ્રગ્સ સંતાડ્યુ હતુ.કેટલાક લોકોના અન્ડરવેરમાંથી પણ ડ્રગ્સ પકડાયુ છે.. એનસીબી તમામ માહિતીની ચકાસણી કરી રહી છે અને લોકોને આ સંબંધિત પ્રશ્નો પણ પૂછી રહી છે. નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યુરો તરફથી ક્રૂઝ પાર્ટી &nbsp;પાડવામાં આવેલી રેડમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. એનસીબીના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ &nbsp;અભિનેતા શાહરૂખ ખાનાના દીકરા આર્યનના લેંસના ડબ્બામાંથી ડ્રગ્સ &nbsp;મળ્યું છે. આ મામલે અભિનેતાના પુત્રનું નિવેદન પણ નોધવામાં આવ્યું છે.&nbsp;</p> <p>દરિયાની મધ્યમાં, જ્યાં કોઈ પોલીસનો ડર ન હોય ત્યાં આ ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે ક્રુઝ પર ચાલતી આ ડ્રગ પાર્ટીની એન્ટ્રી ફી 80 હજારથી 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ ક્રૂઝની ક્ષમતા લગભગ 2 હજાર લોકોની છે. અહીં 1 હજારથી ઓછા લોકો હાજર હતા. આ પાર્ટી માટેનું આમંત્રણ ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપવામાં આવ્યું હતું, જેના માટે કેટલાક લોકોને આકર્ષક કીટ રજૂ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.</p> <p>આ ક્રૂઝ પાર્ટીમાં ભાગ લેનારાઓમાં મોટા ભાગના દિલ્હીના છે, જે ફ્લાઇટ મારફતે મુંબઇ આવ્યા હતા અને પછી ક્રુઝ પર ગયા હતા. અરબાઝ નામના વ્યકતિની પણ NCB&nbsp; પૂછપરછ&nbsp; કરી રહી છે.</p> <p><strong>કયા લોકોની પૂછપરછ</strong></p> <p>આર્યન ખાન, અરબાઝ મર્ચંટ, મુનમુન ધામેચા, નૂપુર સારિકા, ઈસમત સિંહ, મોહક જયસ્વાલ, વિક્રાંત છોકે, ગોમિત ચોપરા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Eight persons -- Aryaan Khan, Arbaaz Merchant, Munmun Dhamecha, Nupur Sarika, Ismeet Singh, Mohak Jaswal, Vikrant Chhoker, Gomit Chopra -- are being questioned in connection with the raid at an alleged rave party at a cruise off Mumbai coast: NCB Mumbai Director Sameer Wankhede <a href="https://t.co/KauOH2ULts">pic.twitter.com/KauOH2ULts</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1444542889598468096?ref_src=twsrc%5Etfw">October 3, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from india https://ift.tt/2YkSSGK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...