મુખ્ય સામગ્રી પર જાઓ

CWC: કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ કપિલ સિબ્બલને આપ્યો જવાબ, ‘હું જ ફુલ ટાઇમ...’

<p><strong>નવી દિલ્હીઃ</strong> દિલ્હીમાં AICC ઓફિસમાં કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર છે. આ બેઠકમાં લખીમપુર ખીરી હિંસા, પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગીને લઇને ચર્ચા થશે. તાજેતરમાં જ ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખીને બેઠક બોલાવવાની માંગ કરી હતી. આ અગાઉ કોગ્રેસના જી-23 નેતાઓએ સિદ્ધુના રાજીનામા બાદ પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, સોનિયા ગાંધીએ પોતાને ફૂલ ટાઇમ પાર્ટી અધ્યક્ષ બનવાના સંકેત આપ્યા છે. બેઠકમાં તેમણે કહ્યું કે જો તમે મને એવું કહેવાની મંજૂરી આપશો તો હું પોતે ફૂલ ટાઇમ પાર્ટી અધ્યક્ષ તરીકે રહીશ. અમે ક્યારેય સાર્વજનિક મહત્વ અને ચિંતાના મુદ્દાઓને વિચાર્યા કે સમજ્યા વિના જવા દીધા નથી પરંતુ મીડિયાના માધ્યમથી મારી સાથે વાત કરવાની કોઇ જરૂર નથી. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીનું આ નિવેદન પાર્ટીના અસંતુષ્ઠ નેતાઓના જૂથ જી-23ને જવાબ છે.</p> <p>વાસ્તવમાં થોડા દિવસ અગાઉ કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કોગ્રેસમાં નિર્ણય કોણ લે છે, જેને તેઓ સમજી શકતા નથી. કોગ્રેસના સૂત્રોએ કહ્યું કે કાર્યસમિતિની બેઠકમાં લખીમપુર ખીરી, ખેડૂતોના મામલે અને અન્ય મુદ્દાઓ પર મોદી અને યોગી સરકારના ઘેરવા સિવાય નવા અધ્યક્ષ અને સંગઠનની પસંદગી પર કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. ચૂંટણી સમિતિને ચૂંટણી નક્કી કરેલા સમય પર કરાવવાના નિર્દેશ આપવામાં આવશે.</p> <p><strong>સોનિયા ગાંધીએ વિધાનસભાની ચૂંટણી મુદ્દે શું કહ્યું?</strong></p> <p>કોંગ્રેસ અઘ્યક્ષે આગામી વિધાનસભાની ચૂંટણી વિશે કહ્યું કે. &ldquo;અમારી સામે કેટલાક પડકાર આવશે. પરંતુ જો આપણે સંગઠિત રહીશું અને પાર્ટીના હિતમાં કામ કરીશું તો આપણે ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કરી શકીશું&rdquo;તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ, પંજાબ, ગૌવા,ઉત્તર પ્રદેશ, મણિપુરમાં થનાર ચૂંટણીની તૈયારીએ શરૂ તકરી દીધી છે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="પેટ્રોલ-ડીઝલની સાથે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો, કયા શાકભાજીએ મારી 'સદી'?" href="https://ift.tt/3n2S3e3" target="">પેટ્રોલ-ડીઝલની સાથે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો, કયા શાકભાજીએ મારી 'સદી'?</a></p> <p><a title="આજથી થઈ શકશે સિંહ દર્શન, ચાર મહિનાના વેકેશન બાદ નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ" href="https://ift.tt/3E138mT" target="">આજથી થઈ શકશે સિંહ દર્શન, ચાર મહિનાના વેકેશન બાદ નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ</a></p> <p><a title="CSK Won IPL 2021: ચેન્નઈએ ચોથી વખત જીત્યો આઈપીએલ ખિતાબ, જાણો ફાઈનલ મેચમાં ક્યા-ક્યા રેકોર્ડ બન્યા" href="https://ift.tt/3lM8zzv" target="">CSK Won IPL 2021: ચેન્નઈએ ચોથી વખત જીત્યો આઈપીએલ ખિતાબ, જાણો ફાઈનલ મેચમાં ક્યા-ક્યા રેકોર્ડ બન્યા</a></p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3j7wZ4T

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...