મુખ્ય સામગ્રી પર જાઓ

DA Hikes: મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી દિવાળી ભેટ, જાણો મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો

<p><strong>નવી દિલ્હીઃ</strong> દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે ખુશખબર આપી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા કર્યો છે.&nbsp; આજે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને લઈ ચર્ચા કરી હતી. જે બાદ તેમાં વધારો કરવાનો ફેંસલો લેવાયો હતો. 1 જુલાઈથી તે લાગુ થશે.</p> <p>કેબિનેટની મંજૂરી બાદ હવે ડીએ 31 ટકા થઈ જશે. ચાલુ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન તથા મોંઘવારી ભથ્થા તથા ડીઆરમાં એક જુલાઈથી 11 અંકનો વધારો કરવાનો ફેંસલો હતો. જે બાદ ડીઓને નવો નવો 17 ટકાથી વદીને 28 ટકા થયો હતો. પરંતુ આજે તેમાં ત્રણ ટકાનો વધારો થતાં તે બેસિક પેના 31 ટકા થઈ જશે.</p> <p>મોંઘવારી ભથ્થું વધવાથી બીજા અલાઉન્સમાં ફાયદો મળશે. એમાં ટ્રાવેલ અલાઉન્સ અને સિટી અલાઉન્સ સામેલ છે. એ ઉપરાંત રિયાટર્મેન્ટ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Dearness Allowance for Central Government employees to be increased from 28% to 31%, will be effective from from July 1, 2021; to benefit pensioners as well <a href="https://t.co/H9qvbuMD36">pic.twitter.com/H9qvbuMD36</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1451123099420688390?ref_src=twsrc%5Etfw">October 21, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <h2><strong>આ પણ વાંચોઃ <a title="ફેસબુક મિત્ર સાથે લગ્ન કરવા પત્નીની કરી હત્યા, પત્ની સાથે પણ ફેસબુક પર થયો હતો પ્રેમ" href="https://ift.tt/3jpfgpQ" target="">ફેસબુક મિત્ર સાથે લગ્ન કરવા પત્નીની કરી હત્યા, પત્ની સાથે પણ ફેસબુક પર થયો હતો પ્રેમ</a></strong></h2> <h2><a title="રસીકરણ મુદ્દે ભારતની મોટી સિદ્ધી, આંકડો 100 કરોડને પાર" href="https://ift.tt/3m00Ii5" target="">રસીકરણ મુદ્દે ભારતની મોટી સિદ્ધી, આંકડો 100 કરોડને પાર</a></h2>

from india https://ift.tt/3n7XDMc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...