મુખ્ય સામગ્રી પર જાઓ

Dwarka : ધો-10 બોર્ડની બોગસ માર્કશીટ- સર્ટી બનાવવાના કૌભાંડમાં AAPનો નેતા નીકળ્યો માસ્ટર માઇન્ડ

<p><strong>દ્વારકાઃ</strong> જીલ્લાના ખંભાળિયામાંથી ધોરણ 10 માં બોર્ડની બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બોગસ માર્કશીટના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે. દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ કારું ભાન ઉર્ફે કે .જે. ગઢવી આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે.&nbsp;</p> <p>ઊગમણા બારા તથા ગોઈંજ ગામના યુવકોને રૂપિયા 27 હજાર વસૂલી દિલ્લી બોર્ડના ધોરણ 10ના બનાવટી રિઝલ્ટ આપી છેતરપિંડી કરવા બાબતે &nbsp;ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર દ્વારા આર્મી ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપતા સમગ્ર સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. &nbsp;પોલીસે આઈ.પી.સી ની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.</p> <p>બીજી તરફ આ કૌભાંડમાં આપના નેતાનું નામ ખૂલતાં જ &nbsp;દ્વારકા જિલ્લામાં આપ પાર્ટીના પ્રમુખ કે જે ગઢવીને હોદા પરથી દુર કરાયા છે. સ્થાનિક ચૂંટણીઓમાં પરિણામો ન આવતા અજિત લોખીલ સંગઠન મંત્રી આપ પાર્ટી દ્વારા ગત ૭/૧૦/૨૦૨૧ ના રોજ દૂર કરાયા ની પ્રેસ નોટ ઇસ્યુ થઈ છે. આજે બોગસ સર્ટિ પ્રકરણમાં નામ ખુલતા પ્રાથમિક સભય પદેથી પણ દૂર કરાયા છે.&nbsp;</p> <p><strong>દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ શાસિત કઈ તાલુકા પંચાયતમાં પડ્યું ગાબડું? આઝાદી પછી પહેલીવાર ભાજપ આવશે સત્તામાં</strong></p> <p>તાપીઃ કોંગ્રેસની વ્યારા તાલુકા પંચાયતમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જિલ્લા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ, જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા.&nbsp;</p> <p>અગાઉ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો હતો. 20 બેઠક પૈકી પ્રમુખ સહિત 5 સભ્ય આજે જોડાતા ભાજપ ના 11 સભ્ય થતા તાલુકા પંચાયત વ્યારાની સત્તા ભાજપે &nbsp;હાંસલ કરી છે. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લેહરાશે.</p>

from gujarat https://ift.tt/30xeIaN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...