મુખ્ય સામગ્રી પર જાઓ

Gujarat Corona Cases: દિવાળી પહેલા ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, એક્ટિવ કેસની સંખ્યા 200ને પાર

<p><strong>Gujarat Corona Cases:</strong> ગુજરાતમાં કોરોનાના કેસમાં (Covid-19 Cases) ફરી એકવાર વધારો નોંધાયો છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 31 નવા કેસ સામે આવ્યા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં નોધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક મૃત્યુ સુરત(Surat)માં નોંધાયું છે.</p> <p><strong>સુરતમાં સૌથી વુધુ નોંધાયે કેસ</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 6, વડોદરા-જામનગરમાંથી 5, વલસાડમાંથી 4, અમદાવાદ-રાજકોટ-કચ્છ-જુનાગઢ-આણંદમાંથી 2 જ્યારે નવસારીમાંથી 1 નવો કેસ નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ&nbsp; કેસ હવે&nbsp; 8,26,557 જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10089 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,16,260 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે.</p> <p><strong>એક્ટિવ કેસની શું છે સ્થિતિ</strong></p> <p>રાજ્યમાં 14 દિવસ બાદ એક્ટિવ કેસ ફરી 2૦૦ને પાર થયા છે. હાલમાં 208 એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ 23 ઓક્ટોબરે 168 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં અંદાજે ૨૫%નો વધારો નોંધાયો છે. વલસાડ 47, સુરત 33, અમદાવાદ-વડોદરા 32 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે.</p> <p><strong>રસીકરણની શું છે સ્થિતિ</strong></p> <p>રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9&nbsp; લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1540 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11925 નાગરિકોને રસીનો પ્રથમ અને 86530 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35203 નાગરિકોને રસીનો પ્રથમ અને 228992 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,64,199 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 70606421 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.</p>

from gujarat https://ift.tt/3vXfMjS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...