મુખ્ય સામગ્રી પર જાઓ

Kerala Flood Update: કેરાલામાં પુરની સ્થિતિ અને લોકોની મદદ કરવા અંગે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું, જાણો વિગતે

<p><strong>નવી દિલ્હીઃ</strong> દક્ષિણનુ રાજ્ય કેરાલામાં સતત પડી રહેલા વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે કેટલીય નદીઓ ઓવરફ્લૉ થઇ &nbsp;છે, અને કેટલીય જગ્યાએ ભેખડો ધસી પડતા સ્થિતિ એકદમ ખરાબ થઇ રહી છે. કેરાલામાં વરસાદ અને &nbsp;પુરે ભારે તારાજી સર્જી દીધી છે, આ અંગે &nbsp;હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.</p> <p>કેરાલામાં વરસાદ અને પુરની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યુ છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, - અમે સતત કેરાલાની હાલની સ્થિતિ, વરસાદ અને પુરની ભયાનક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છીએ. કેન્દ્ર સરકાર લોકોને જરૂરી તમામ મદદ આપશે. એનડીઆરએફ પહેલાથી જ ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન માટે મોકલી દેવામાં આવી છે. અમે બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Union Home Minister Amit Shah says, 'Continuously monitoring the situation in parts of <a href="https://twitter.com/hashtag/Kerala?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Kerala</a> in the wake of heavy rainfall and flooding. The central govt will provide all possible support to help people in need.' <a href="https://t.co/J6VOnlZJP0">pic.twitter.com/J6VOnlZJP0</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1449620711782301696?ref_src=twsrc%5Etfw">October 17, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે કોટ્ટાયમમાંથી 6 લોકોના મૃતદેહો મળ્યા છે, અને હજુ પણ 4 લોકો લાપતા છે. કેરાલામાં કેટલાય લોકો બેઘરો થઇ ગયા છે. અરબ સાગરમાં લૉ પ્રેશર એરિયા કેરાલા તટ પહોંચી ગયુ છે, જેના કારણે દક્ષિણ અને મધ્ય કેરાલામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ત્રિવેન્દ્રમ, કોલ્લ્મ,પદનમાટિટ્ટા, કોટ્ટાયમ, ઇદુકીમાં નદીઓ બે કાંઠે થઇ છે અને કેટલીક કેનાલો પણ ઓવરફ્લૉ થઇ રહી છે.</p> <p><strong>પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ-&nbsp;</strong><br />કેરાલામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગના અધિકારીઓએ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ જાહેર કર્યુ છે.આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવ્યુ છે. વળી કેટલાય વિસ્તારોમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયુ છે. આ જિલ્લા છે ત્રિવેન્દ્રમ, અલપુલા, પાલક્કડ, મલપ્પુરમ, કોલિકૉડ અને વાયનાડમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.&nbsp;</p> <p><strong>રાહત બચાવ માટે સેના કામે લાગી-</strong><br />પુરથી એવી ભયાનક સ્થિતિ સર્જાઇ છે કે ચારેય બાજુ તબાહી જ તબાહી છે. આ બધઆની વચ્ચે રવિવારે પણ ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.સ્થિતિ એવી છે કે રાજ્યમાં બચાવ અને રેસ્ક્યૂ માટે આર્મી અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.સેનાની એક ટુકડી કોટ્ટયમમાં તૈનાત છે, વળી એક બીજી ટુકડી ત્રિવેન્દ્રમમાં તૈનાત કરવામાં આવી &nbsp;છે. એનડીઆરએફની 7 ટીમો પણ રાહત બચાવ કાર્યમાં લાગી છે. &nbsp;એરફોર્સને હાલ તૈયાર રહેવાનુ કહેવામાં આવ્યુ છે. Mi 17 અને સારંગ હેલિકૉપ્ટર સ્ડેન્ડબાય પર છે.&nbsp;</p>

from india https://ift.tt/3FX3DQi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...