મુખ્ય સામગ્રી પર જાઓ

Kerala Floods Viral Video: કેરળમાં ભારે વરસાદથી તબાહી, જોત જોતામાં પૂરમાં તણાઈ ગયું બે માળનું ઘર, જુઓ વીડિયો

<p>તિરુવનંતપુરમ: કેરળમાં ભારે વરસાદથી તબાહી મચી છે. રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીમાં એક ઘર તણાઈ ગયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે 21 લોકોના મોત થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જોત જોતામાં પૂરમાં આખે આખું ઘર તણાઈ જાય છે. આઘાતજનક વીડિયોમાં જોઈ શકાય છે કે નદીના કિનારે બાંધેલું એક બે માળનું મકાન પહેલા ધીમે ધીમે એક બાજુ નમે છે. પછી અચાનક આખું ઘર નદીમાં સમાઈ જાય છે.</p> <p>અકસ્માત સમયે ઘર ખાલી હતું, કેટલાક તે સમયે નજીકમાં ઉભા હતા. કેરળમાં આખી રાત સતત વરસાદ પડ્યો હતો, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવાર સુધીમાં તીવ્રતા ઘટી હતી. બે જિલ્લા કોટ્ટાયમ અને ઇડુક્કીમાં ભૂસ્ખલનની જાણ કરવામાં આવી છે. તે જ સમયે, કોટ્ટાયમમાં 12 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.</p> <p>નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઉપરાંત સેના, નૌકાદળ અને વાયુસેના પણ બચાવ કામગીરી માટે દોડી આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Kerala: A house got washed away by strong water currents of a river in Kottayam's Mundakayam yesterday following heavy rainfall. <a href="https://t.co/YYBFd9HQSp">pic.twitter.com/YYBFd9HQSp</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1449912631007973380?ref_src=twsrc%5Etfw">October 18, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, "કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. અધિકારીઓ ઘાયલ અને અસરગ્રસ્તોની મદદ માટે કામ કરી રહ્યા છે.</p> <p>સાથે જ પીએમ મોદીએ કહ્યું, 'હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.' તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'દુઃખની વાત છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોના મોત થયા. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.</p>

from india https://ift.tt/3DQ3L2p

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...