મુખ્ય સામગ્રી પર જાઓ

Mumbai Fire: લાલબાગમાં આવેલી બહૂમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિ જીવ બચાવવા કૂદી ગયો

<p><strong>મુંબઈઃ</strong> શહેરના કરી રોડ પર આવેલી બિલ્ડિંગમાં બપોરે 12 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે, આ આગની ઘટનામાં કોઈ ઇન્જર્ડ ન થયું હોવાનું મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.&nbsp;<br /><br />બિલ્ડિંગમાં લાગેલી આગના એક વીડિયો પ્રમાણે, એક શખ્સે જીવ બચાવવા માટે બાલકની સાથે લટકતો દેખાય છે અને આ પછી તે નીચે પડી જાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ શખ્સ બચી ગયો છે કે તેનું મોત થઈ ગયું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Mumbai | Level 3 fire broke out at Avighna park apartment, Curry Road around 12 noon today. No injuries reported: Mumbai Fire Brigade</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1451441958472224775?ref_src=twsrc%5Etfw">October 22, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>દેશની આર્થિક રાજધાની મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલી 60 માળીની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કહેવાય રહ્યું છે કે, આગ એટલી ભયંકર હતી કે, 17 માળથી 25 માળ સુધી ફેલાઇ ગઈ હતી. મળતી જાણકારી પ્રમાણે, કરી રોડ વિસ્તારમાં આ બિલ્ડિંગ નિર્માણાધીન છે. આ બિલ્ડિંગમાં કેટલાય મોટા બિઝનેસમેન રહે છે. અત્યારે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જોકે, અત્યારે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું છે. બિલ્ડિંગની આસપાસ અન્ય ઇમારતો છે. આવામાં ચિંતા છે કે, આગ પર ઝડપથી કાબૂ ન મેળવાય તો મોટું નુકસાન થઈ શકે છે.</p>

from india https://ift.tt/3C7WdaC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...