મુખ્ય સામગ્રી પર જાઓ

Oman એ Covaxin રસીને આપી મંજૂરી, બન્ને ડોઝ લીધા હશે તો આઈસોલેશન વગર પ્રવાસ કરી શકશે ભારતીયો

<p>Oman approves Covaxin: ભારતમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-19 રસી કોવેક્સિન (Covaxin)ને ઓમાનમાં માન્યતા મળી છે. આના કારણે કોવેક્સિન (Covaxin)નો ડોઝ લેનારા મુસાફરોને હવે ઓમાનમાં આઇસોલેશનમાંથી પસાર થવું પડશે નહીં. હકીકતમાં, બુધવારે ઓમાનની સલ્તનતની સરકારે ભારતમાં બનેલા કોવેક્સિન (Covaxin) માટે આઈસોલેશન વિના દેશમાં મુસાફરી કરવાના નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી છે.</p> <p>મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવાયું છે કે 'કોવેક્સિન (Covaxin) હવે ક્વોરેન્ટાઇન વિના ઓમાનની મુસાફરી માટે કોવિડ -19 રસીની મંજૂર યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. આનાથી ભારતમાં પ્રવાસીઓને કોવેક્સિન (Covaxin) રસી મેળવવાની સુવિધા મળશે.</p> <p>ભારતીય દૂતાવાસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના તમામ પ્રવાસીઓ જેમણે મુસાફરીની તારીખના બે અઠવાડિયા પહેલા કોવેક્સિન (Covaxin)ના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ હવે આઈસોલેશન વિના ઓમાનની મુસાફરી કરી શકશે. કોવિડ-19 સંબંધિત અન્ય તમામ જરૂરિયાતો અને શરતો, જેમ કે RT-PCR ટેસ્ટ આવા મુસાફરો માટે આગમન પહેલાં લાગુ થશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">📢 COVAXIN has now been added to the approved list of <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> vaccines 💉 for travel to Oman without quarantine. This will facilitate travelers from India vaccinated with COVAXIN. <br /><br />Please see Press Release 👇<a href="https://twitter.com/PMOIndia?ref_src=twsrc%5Etfw">@PMOIndia</a><a href="https://twitter.com/DrSJaishankar?ref_src=twsrc%5Etfw">@DrSJaishankar</a> <a href="https://twitter.com/MEAIndia?ref_src=twsrc%5Etfw">@MEAIndia</a> <a href="https://twitter.com/IndianDiplomacy?ref_src=twsrc%5Etfw">@IndianDiplomacy</a> <a href="https://t.co/3lfXPrjHGc">pic.twitter.com/3lfXPrjHGc</a></p> &mdash; India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) <a href="https://twitter.com/Indemb_Muscat/status/1453309768827904012?ref_src=twsrc%5Etfw">October 27, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ ઘોષણા પછી, તે ભારતીય લોકો કે જેઓ ઓમાનની મુસાફરી કરવા માંગતા હતા અને જેમણે કોવેક્સિન (Covaxin)ના બંને ડોઝ લીધા છે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. એસ્ટ્રાઝેનેકા/કોવિશિલ્ડ લીધા હોય તેવા મુસાફરોને પહેલાથી જ ક્વોરેન્ટાઇન વિના ઓમાન જવાની મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોવેક્સિન (Covaxin) એ ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસી છે જે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ભારતીય તબીબી સંશોધન પરિષદના સહયોગથી વિકસિત કરવામાં આવી છે.</p>

from india https://ift.tt/3vTVsA0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...