મુખ્ય સામગ્રી પર જાઓ

Pegasus Spyware Case: પેગાસસ જાસૂસી કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, તપાસ માટે બનાવી કમિટી

<p><strong>Pegasus Spyware Case:</strong> પેગાસસ જાસૂસી કાંડ મામલાને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તપાસ માટે કમિટી બનાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આના પર કેન્દ્ર દ્વારા કોઇ વિશેષ ખંડન નહીં કરવામાં આવે. આ પ્રકારે અમારી પાસે અરજીકર્તાની દલીલોને પ્રથમ દ્રશ્યતા સ્વીકાર કરવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી, અમે એક વિશેષજ્ઞ સમિતિ નિયુક્ત કરીએ છીએ, જેનુ કામ સર્વોચ્ચ ન્યાયાયલ દ્વારા જોવામાં આવશે. ત્રણ સભ્યોની સમિતીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર.વી. રવિન્દ્રન કરશે. અન્ય સભ્ય આલોક જોશી અને સંદીપ ઓબેરૉય હશે.&nbsp;</p> <p><strong>અમે સત્યા જાણવા માગીએ છીએઃ સુપ્રીમ કોર્ટ</strong><br />ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એનવી રમનાએ કહ્યું - આપણે ટેકનોલૉજીના યુગમાં રહીએ છીએ, આનો ઉપયોગ જનહિતમાં થવો જોઇએ. પ્રેસની સ્વતંત્રતા લોકતંત્રનો મુખ્ય ભાગ છે. ટેકનિકથી તેનુ ઘોર હનન સંભવ છે. અમે સત્ય જાણવા માગીએ છીએ. અમે સરકારને જવાબ આપવાનો ઘણા મોકા આપ્યા. સરકારે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના કારણે જવાબ નથી આપી શકતા. અમે કહ્યું જે બતાવી શકો છો એટલુ જ બતાવો, પરંતુ &nbsp;સરકારે જવાબ ના આપ્યો. એટલા માટે કોર્ટ માત્ર મૂકદર્શક બનીને નથી બેસી રહી શકતી.&nbsp;</p> <p><strong>કમિટીની ટેકનિકલી સભ્યો વિશે જાણો-&nbsp;</strong><br />ડૉ. નવીન કુમાર ચૌધરી (ડીન, નેશનલ ફૉરેન્સિક સાયન્ય કમિટી, ગાંધીનગર)<br />ડૉ. પ્રભાકરન (પ્રૉફેસર, સ્કૂલ ઓફ એન્જિનીયરિંગ, અમૃત વિશ્વ વિધાપીઠમ, કેરળ)<br />ડૉ. અશ્વિન અનિલ ગુમસ્તે (એસોસિએટ પ્રૉફેસર, IIT બૉમ્બે)&nbsp;</p> <p>&nbsp;</p> <p>અગાઉ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે પેગાસસ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ તપાસ સુપ્રીમ કોર્ટના કોઇ વર્તમાન અથવા નિવૃત જજની આગેવાનીમાં કરવામાં આવે. આરોપ છે કે સરકારી એજન્સીઓએ &nbsp;પેગાસસ સ્પાઇવેરની મદદથી પત્રકારો, જજો અને અન્ય લોકોની જાસૂસી કરી હતી. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મીડિયા દ્ધારા આ મામલાનો ખુલાસો થયો હતો. ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસની મદદથી ભારત સહિત દુનિયાના અનેક દેશોના પત્રકારો, નેતાઓ અને અન્ય હસ્તીઓને નિશાન બનાવામાં આવ્યા હતા. આ દરમિયાન ફોન હેકિંગની વાત સામે આવી હતી.</p> <p>ભારતમાં કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અન્ય અનેક નેતાઓ, કેન્દ્રિય મંત્રીઓ, પત્રકારોને આ સોફ્ટવેરના મારફતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કારણ છે કે ભારતમાં &nbsp;મામલા પર સતત હોબાળો થઇ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં દેશની લગભગ 500 હસ્તીઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને તટસ્થ તપાસ કરવાની અપીલ કરી હતી. તે સિવાય સંસદના બંન્ને ગૃહોમાં વિપક્ષ દ્ધારા આ મુદ્દાને લઇને હોબાળો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે સંસદમાં આ વિષય પર ચર્ચા થવી જોઇએ. જ્યારે ભારત સરકારે પેગાસસ જાસૂસી સાથે સંબંધિત તમામ આરોપોને નકાર્યા હતા.</p> <p>એક ઇન્ટરનેશનલ મીડિયા સંઘે દાવો કર્યો હતો કે 300થી વધુ ભારતીય મોબાઇલ નંબર ઇઝરાયલી ફર્મ એનએસઓના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને નજર રાખવા માટે સંભવિત લિસ્ટમાં હતા.19 જૂલાઇથી ચોમાસુ સત્રથી આરંભ થયો હતો પરંતુ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી થઇ શકી નથી. વિપક્ષી દળોનું કહેવું છે કે પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચા કરવા સરકાર તૈયાર થાય ત્યારબાદ જ સંસદમાં કાર્યવાહી થઇ શકશે.</p>

from india https://ift.tt/3pHJLv8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...