મુખ્ય સામગ્રી પર જાઓ

‘પ્રધાનમંત્રી બન્યાં બાદ પણ રહીશ ટોપલેસ’ PM બોરિસ જોનસન કરતાં વધુ જાણું છું પોલિટિક્સ, આ યુવતીના નિવેદનથી મચી હોબાળો

<p>યુનાઇટેડ કિંગડમમાં એક યુવતીના નિવેદનથી હોબાળો મચી ગયો છે. લોરા એમહર્સ્ટના આ વિચિત્ર એલાનથી શોર મચી ગયો છે. લોરા એમહર્સ્ટે કહ્યું છે કે, તે યુનાઇટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી(First Topless Prime Minister) &nbsp;બનશે, જાણો કોણ છે આ લોરા અને તેમને આવું નિવેદન કેમ આપ્યું.</p> <p>યુનાઇટેડ કિંગડમની 31 વર્ષની ક્લાઇમેટ એક્ટિવિસ્ટ લોરા અમહર્સ્ટે મોટું નિવેદન આપ્યું છે. લોરાએ કહ્યું કે,તે યુનાઇટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી બનશે. આપને જણાવી દઇએ કે, લોરો પર્યાવરણને બચાવવા માટે કામ કરે છે. તે બહુ લાંબા સમયથી ટોપલેસ રહીને ક્લાઇમેટ ચેન્જ માટે લોકોને જાગૃત કરી રહી છે. તે સમય-સમય પર ટોપલેસ રહીને આ રીતે પ્રદર્શન કરતી રહે છે.</p> <p><strong>વડાપ્રધાન બોરિસ જોનસન કરતા વધુ જાણું છું પોલિટિક્સ</strong></p> <p>ડેઇલી સ્ટારમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ લોરાએ કહ્યું કે, યુનાઇટેડ કિંગડમમાં પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની છે.લોરાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે. તે યૂકેના વડાપ્રધાનમંત્રી બોરિસ જોનસનથી સારી રીતે સરકાર ચલાવી શકે તેમ છે. તેમણે કહ્યું કે, &nbsp;હું રાજકારણ વિજ્ઞાનની વિદ્યાર્થિની છું,, તેમણે આ સંબંધમાં પીએમ બોરિસથી વઘુ જાણકારી છે.</p> <p><strong>પ્રધાનમંત્રી બન્યાં બાદ રહીશ ટોપલેશ: લોરા એમહર્સ્ટ</strong></p> <p>લોરા એમહર્સ્ટે તેમના નિવેદનમાં કહ્યું છે કે, તે આ વર્ષે ગ્રેજ્યુએટ થઇ જશે. ત્યારબાદ પોલિટિક્સ જોઇન કરશે. લોરાએ તેમના ભવિષ્યની યોજના અંગે કહ્યું કે, તે યુનાઇટેડ કિંગડમની પ્રાઇમ મિનિસ્ટર બનવાનું પસંદ કરશે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી બનીને પણ હું ટોપલેસ રહીશ. હું અન્ય લોકોથી અલગ દેખાવવા માંગું છું.તેમણે કહ્યું કે રાજકારણમાં મોટું પરિવર્તન ઇચ્છું છું અને હું એ કરીને જ રહીશ.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટબરની આ તારીખે પ્રવાસીઓ માટે રહેશે બંધ, ઓનલાઇન ટિકિટ બંધ કરાઇ" href="https://ift.tt/2XiUKiE" target="">સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટબરની આ તારીખે પ્રવાસીઓ માટે રહેશે બંધ, ઓનલાઇન ટિકિટ બંધ કરાઇ</a></p> <p><a title="Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી આ બે મોટા શહેરમાં જ 63 ટકાથી વધુ કેસ" href="https://ift.tt/2Z3RpF9" target="">Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી આ બે મોટા શહેરમાં જ 63 ટકાથી વધુ કેસ</a></p> <p><a title="T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ" href="https://ift.tt/3DSgceb" target="">T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ</a></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/2Z1iiJC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...