મુખ્ય સામગ્રી પર જાઓ

Surendranagar: એક-એક કલાક સુધી એસટી બસો ખાનગી હૉટલો પર હૉલ્ટ કરતાં મુસાફરો અને વિદ્યાર્થીઓનો વિરોધ, કરાઇ ઉગ્ર રજૂઆત

<p><strong>સુરેન્દ્રનગરઃ</strong> એકબાજુ એસીટી બસના કર્મચારીઓ હડતાળ પર જવાની તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે બીજીબાજુ એસટી વિભાગની બસો પર વિદ્યાર્થીઓનો ઉગ્ર રોષ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે અપડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆતો કરીને વિરોધ નોંધાવ્યો છે, તેમનો આક્ષેપ છે કે, સુરેન્દ્રનગર - અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, જેના કારણે ખુબ મોડુ થઇ રહ્યું છે.</p> <p>આક્ષેપ કરનારા મુસાફરો અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, સુરેન્દ્રનગર-અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસટી &nbsp;બસો આવી ખાનગી હૉટલો પર ઉભી રહે છે, જેનાથી સમયનો બગાડ થયા છે, અને તમામ લોકોને હાલાકી પડી રહી છે. આ નિયમો વિરુદ્ધ છે કેમ કે તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, એટલુ જ નહીં મુસાફરો અને અપડાઉન કરી રહેલા વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે હોટલ પર હોલ્ટના કારણે બસ અંદાજે એક કલાક મોડી પહોચી રહી &nbsp;છે.&nbsp;</p> <p><strong>સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ખાનગી હોટેલ પર બસો કરે છે હોલ્ટ, જુઓ શું પડી મુશ્કેલી ?</strong><br />સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ખાનગી હોટેલ પર બસોના હોલ્ટ કરવા મામલે મુસાફરી અને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજુઆત કરી હતી. નિયમ વિરુદ્ધ ખનગી બસો ઉભી રાખવાનો આરોપ લગાવાયો છે. બસો હોલ્ટ કરતી હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી પડે છે.&nbsp;</p> <p><strong>Surendranagar : ભાજપના નેતાની દાદાગીરી હોસ્પિટલ સીલ કરવા આવેલા ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા</strong><br />સુરેન્દ્રનગરઃ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે સુરેન્દ્રનગર પાલિકાની કાર્યવાહીને લઈને શહેર ભાજપ પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ થયો હતો. ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન સાથે ખાનગી હોસ્પિટલ સીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ સામે કાર્યવાહીમાં આવરોધ ઉભા કરવાનો આરોપ લાગ્યો છે. 10 દિવસમાં ફાયર સેફ્ટી ફીટ કરાવવા માટે ભાજપ શહેર પ્રમુખે આપી ખાતરી. હોસ્પિટલને સીલ કરવા બાબતે ચીફ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે શાબ્દિક ઘર્ષણ.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3n8YoVe

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...