મુખ્ય સામગ્રી પર જાઓ

Temple Vandalized In Pakistan: પાકિસ્તાનના શિવ મંદિરમાં થઈ તોડફોડ, ભગવાનના ઘરેણા અને અન્ય કિંમતી સામાન ચોરી

<p><strong>Temple Vandalized In Pakistan:</strong> પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ ચાલુ છે. તાજેતરના કિસ્સામાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના કોટરીમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અજાણ્યા શખ્સોએ શિવ મંદિરમાં તોડફોડની ઘટનાને અંજામ આપ્યો છે. આ દરમિયાન મંદિરમાં શિવની મૂર્તિ તોડવાની વાત સામે આવી રહી છે. સાથે જ સ્થાનિક હિન્દુઓમાં રોષનું મોજુ ફરી વળ્યું છે.</p> <p>પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે બની હતી. મૂર્તિ તોડીને લોકો લાખો રૂપિયાની રોકડ અને અન્ય કિંમતી સામાન લઈને નાસી ગયા હતા. કોટરી પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈની ધરપકડ થઈ નથી. પહેનજી અખબારે અહેવાલ આપ્યો છે કે લઘુમતી મંત્રીએ વિસ્તારના એસએસપી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.</p> <p>પાક મીડિયાના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે હૈદરાબાદના જામશોરોના કોટરીના દરિયા બંધ વિસ્તારમાં બની હતી. આ દરમિયાન, અજાણ્યા હુમલાખોરોએ વિસ્તારના પ્રાચીન શિવ મંદિરમાંથી ઘરેણાં સોનાની મૂર્તિઓ, પ્રસાદ, યુપીએસ બેટરી અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી.</p> <p>જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ દેવીની મૂર્તિને નુકસાન પહોંચાડીને તોડફોડ કરી છે. તે જ સમયે, ચોરાયેલા દાગીના અને અન્ય વસ્તુઓની કિંમત 20 થી 25 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પાક મીડિયા અનુસાર, માહિતી મળ્યા બાદ અલ્પસંખ્યક બાબતોના પ્રાંત મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ SSP જામશોરો પાસેથી 48 કલાકની અંદર ઘટનાનો રિપોર્ટ માંગ્યો અને આરોપીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો.</p> <p>હાલ કોટરી પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, આ સાથે મંદિરોની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. બીજી તરફ હિન્દુ સમુદાયે કહ્યું કે એવું લાગે છે કે બદમાશો 4 નવેમ્બરે દિવાળી પહેલા હિન્દુ-મુસ્લિમ રમખાણો આયોજિત કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.</p>

from world https://ift.tt/2ZCDJkt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...