મુખ્ય સામગ્રી પર જાઓ

Traffic Rules: બાળકો લઇને જ્યારે બાઇક ચલાવો ત્યારે કેટલી રાખવી પડશે સ્પીડ, સરકારે આ અંગે શું કહ્યું, જાણો વિગતે

<p><strong>Traffic Rules:</strong> બાળખોની સુરક્ષાને ધ્યાનમા રાખતા નિયમ બનાવવા માટે માર્ગ અને પરિવહન મંત્રાલયે એક ખાસ પ્રસ્તાવ આપ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સાથે જો 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી વધુ ગતિથી બાઇક કે ટુવ્હીલર ચલાવશો તો ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન ગણાશે. આની સાથે જ પ્રસ્તાવમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ટુવ્હીલર પર સફર દરમિયાન નવ મહિનાથી ચાર વર્ષ સુધીના બાળકો ક્રેશ હેલમેટ પહેરવુ અનિવાર્ય બનાવવામાં આવે.&nbsp;</p> <p>મંત્રાલયે કેન્દ્રીય મૉટર વાહન અધિનિયમમાં નવીનતમ ફેરફારનુ અનુપાલન કરવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સંશોધન માટે ડ્રાફ્ટ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ નૉટિફિકેશન અનુસાર, જે મૉટરસાયકલ પર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો સવાર હોય, તેના ડ્રાઇવરને બાળકોને ડ્રાઇવરને જોડવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવો પડશે.</p> <p>સેફ્ટી હાર્નેસને એક એડસ્ટેબલ વેસ્ટ (બનિયાન) તરીકે પરિભાષિત કરવામાં આવ્યુ છે. આના દ્વારા બાઇક પર સફર કરી રહેલા બાળકને એક સ્ટ્રેપના બાળક સાથે ચોંટી જાય છે. આનાથી એક શૉલ્ડર લૂપ હશે જેને ગાડીનો ડ્રાઇવર પહેરશે.&nbsp;</p> <p>ડ્રાફ્ટ નૉટિફિકેશને કહ્યું કે, આ રીતથી સેફ્ટી હાર્નેસ દ્વારા બાળકોના શરીરનો ઉપરનો ભાગ સેફ રીતે ડ્રાઇવર સાથે ચોંટી જશે. સાથે જ એ પણ કહેવામાં આવ્યુ કે સેફ્ટી હાર્નેસ ઓછા વજન એટલે કે લાઇટ વેઇટ હોવુ, એડજસ્ટેબલ, વૉટરપ્રૂફ, ટકાઉ અને ત્રઇ કિલો સુધીનુ વજન ઉઠાવી શકે એવુ ડિઝાઇન કરવુ જોઇએ.</p>

from india https://ift.tt/3EmvYOq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...