મુખ્ય સામગ્રી પર જાઓ

પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે – UNમાં ભારત

<p><strong>ન્યૂયોર્કઃ</strong> પાકિસ્તાન એક એવો દેશ છે જે શાંતિની વાત કરે છે, આતંકવાદ સામે લડે છે, પરંતુ પોતે અશાંતિ ફેલાવવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જાણીતો છે. પાકિસ્તાનના આ બેવડા વલણને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાઉન્સેલર એ અમરનાથે યુએનમાં જવાબ આપવાના તેમના અધિકારના ભાગરૂપે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અહીં શાંતિ અને સુરક્ષાની વાત કરે છે પરંતુ તેમના વડા પ્રધાન વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવે છે.</p> <p>પાકિસ્તાનને નિશાન બનાવતા અમરનાથે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, પાકિસ્તાન ઘણી વખત પડોશી દેશમાં સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવામાં સામેલ રહ્યું છે. યુએન સિદ્ધાંતનો પાકિસ્તાન માટે કોઈ અર્થ નથી. જે રીતે પાકિસ્તાન ઘણા ફોરમમાં જુઠ્ઠાણાને પ્રોત્સાહન આપે છે તેની એકતાપૂર્વક નિંદા થવી જોઈએ.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Pakistan permanent representative talks about peace, security here, while his PM glorifies global terrorists like Osama Bin Laden as martyrs: India in its Right of Reply at the 1st committee (Disarmament and International Security issues) General Debate <a href="https://t.co/Z2Pn6X16t3">pic.twitter.com/Z2Pn6X16t3</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1445177490230546437?ref_src=twsrc%5Etfw">October 5, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>પીએમ મોદીએ યુએનના મંચ પરથી પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા</strong></p> <p>તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ઐતિહાસિક પ્રવાસ પર ગયા હતા, જ્યાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને સંબોધન કર્યું હતું. પાકિસ્તાનનું નામ લીધા વિના, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પણ દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ સમજવું પડશે કે તે તેમના માટે સમાન મોટો ખતરો છે. પાકિસ્તાન પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે પરી રહ્યા છે, તેઓએ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે." ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ પણ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવાનો ઈતિહાસ છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3l878v5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...